SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1157
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्यातिका टीका प्र. ३ उ. ३ सू.१२५ सर्वप्राणभूतादीनां उत्पन्नपूर्वादिकम् ११३५ निरन्तर देव, नारक और मनुष्यभवों में भ्रमण करने की अपेक्षा से कहा गया है मनुष्य से पुनः मनुष्य होने में जो अन्तर काल जघन्य से एक अन्तर्मुहूर्त्त का कहा गया है वह मनुष्य भव में मर कर तिर्यग के भव में एक अन्तर्मुहूर्त तक रहे हुए जीव की अपेक्षा से कहा गया है तथा उत्कृष्ट से जो अन्तरकाल अनन्तकाल का कहा गया है वह वनस्पतिकाल की अपेक्षा से कहो गया है देव से देव होने में जो अन्तर एक अन्तर्मुहूर्त्त का जघन्य से कहा गया है वह देव भव से चव कर मनुष्य भव को प्राप्त कर पुनः देव भव को प्राप्त करने वाले जीव की अपेक्षा से कहा गया है जैसे कोई देव जीव देव पर्याय से चथा और वह गर्भज मनुष्यरूप में मनुष्य भव में उत्पन्न हो गया छहों पर्याप्तियाँ इसकी गर्भ में ही पूर्ण हो गई अब वह विशिष्ट संज्ञान शाली बन गया इस स्थिति में उसे किसी श्रमण या श्रमणोपासक का धर्म्य आर्य वचन सुनने को मिल गया उससे वह धर्मध्यान से युक्त हुआ गर्भ में ही मर गया और पुनः देव पर्याय से प्राप्त हो गया - इस प्रकार से यह जघन्य अन्तर एक अन्तर्मुहूर्त्त का सघ जाता है और उत्कृष्ट अन्तर वनस्पतिकाल की अपेक्षा सध મનુષ્યથી ફરીને મનુષ્યથવામાં જે અંતરકાળ જઘન્યથી એક અંતર્મુહૂત ના કહેવામાં આવેલ છે, તે મનુષ્યભવમાં મરીને તિય“ચ ભવમાં એક અંતર્મુહૂત સુધી રહેલા જીવની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તથા ઉત્કૃષ્ટથી અંતરકાળ જે અનંતકાળના કહેવામાં આવેલ છે. તે વનસ્પતિકાળની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. દેવથી ફરીને દેવ થવામાં અંતર એક અન્તર્મુહૂતનુ જઘન્યથી જ કહેવામાં આવેલ છે. તે દેવભવથી ચવીને મનુષ્યભવને પ્રાપ્ત કરીને ક્રીથી દેવભવને પ્રાપ્ત કરવાવાળા જીવની અપેક્ષાથી કહેલ છે જેમ કે કાઈ ધ્રુવ જીવ દેવપર્યાયથી ચવીને તે ગર્ભજ મનુષ્યપણામાં મનુષ્યભવમાં ઉત્પન્ન થઈ જાય તેની છએ પર્યાસિયા ગમાં જ પૂરી થઇ હાય તે પછી તે વિશિષ્ટ સંજ્ઞાશાળી ખની ગયેલ હાય, એ સ્થિતિમાં તેને કોઈ શ્રમણુ અથવા શ્રમણાપાસિકા પાસેથી ધાર્મિક ઓય વચન સાંભળવામાં આવી ગયેલ હાય અને તેનાથી તે ધર્મધ્યાનથી યુક્ત થઈને ગર્ભૂમાંજ મરી ગયેલ હાય ફરીથી ધ્રુવ પર્યાય પ્રાપ્ત થયેલ હાય આ રીતે આ જઘન્ય અંતર એક અંતર્મુહૂતનું ખની જાય છે. અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિ કાળની અપેક્ષાથી मनी लय छे, 'से त्तं चविवहा संसार समावण्णगा जीवा पण्णत्ता' भा
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy