SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1155
Loading...
Download File
Download File
Page Text
________________ प्रेमैयचोतिका टीका प्र.३ ३.३ सू.१२५ सर्वप्राणभूतादीनां उत्पन्नपूर्वादिकम् ११३३ पूर्वकोटि के आयु वाले सात मनुष्यभवों को प्राप्त करने वाले की अपेक्षा से और आगे भव में देवकुलं आदि में जन्म लेने वाले की अपेक्षा से कहा गया है तथा अन्तर काल के कथन में नैरयिक, मनुष्य और देवों का जो अन्तर काल जघन्य से एक अन्तर्मुहूर्त प्रमाण कहा गया है वह नरक से निकल कर पुनः नरक पर्याय प्राप्त करने के पहिले दूसरी जगह एक अन्तर्मुहूर्त काल तक जन्म धारण करने की अपेक्षा से कहा गया है-जैसे कोई जीव नारक पर्याय से निकला और उसने मनुष्यभव या तिर्यग्भव एक अन्तर्मुहूर्त के लिये धारण कर लिया बाद में वहां से मर कर पुनः उसी नरक पर्याय में पहुंच गया-इसप्रकार से अन्तर काल जघन्य से एक अन्तर्मुहूर्त का निकल आता है-मनुष्यभव में यह एक अन्तर्मुहूर्त काल तक इस प्रकार से रह सकता है-जैसे कोई नरक से निकल कर नारक जीव गर्भज मनुष्य रूप से गर्भ में उत्पन्न हो गया और वह वहां छहों पर्याप्तियां पूर्ण हो जाने से विशिष्ट संज्ञा वाला भी बन गया पूर्व भव की अपेक्षा चक्रिय लब्धि से युक्त वह राज्य आदि की चाहना वाला हुआ जब परचक्र आदि के उपद्रव को सुनता है तो अपनी शक्ति के प्रभाव મનુષ્ય જીવેને પ્રાપ્ત કરવા વાળાની અપેક્ષાથી અને આગળના ભવમાં દેવકુરૂ વિગેરેમાં જન્મ ધારણ કરવા વાળાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તથા અંતરકાળના કથનમાં નિરયિક, મનુષ્ય, અને દેવેને અંતરકાળ જ જઘન્યથી જે એક અંતમુહુર્ત પ્રમાણને કહેવામાં આવેલ છે. તે નરકથી નીકળીને ફરીથી નરક પર્યાય પ્રાપ્ત થવાની પહેલાં બીજે એક અંતર્મુહૂર્ત કાળ સુધી જન્મ ધારણ કરવાની અપેક્ષાથી કહેવામાં આપેલ છે. જેમ કે જીલ નારક પર્યાયથી નીકળવ્યો હોય અને તેણે મનુષ્યભવ અથવા તિર્યંચભવ એક અંતમુહૂર્ત માટે ધારણ કરેલ હેઈ, અને પછી ત્યાંથી મરીને ફરીથી એજ નરક પર્યાયમાં પહોંચી જાય આ પ્રમાણે અંતરકાળ જઘન્યથી એક અંતર્મુહૂતને નીકળી આવે છે. મનુષ્યભવમાં આ એક અંતમુહુર્ત કાળ સુધી આ પ્રમાણે રહી શકે છે–જેમ કેઈ નારક જીવ નારકથી નીકળીને ગર્ભજ મનુષ્ય પણુથી ગર્ભમાં ઉત્પન્ન થઈ ગયેલ હોય અને તે ત્યાં છએ પર્યાપ્તિ પૂર્ણ થઈ જવાથી વિશેષ પ્રકારની સંજ્ઞા વાળ પણ બની ગયે હાય, અને પૂર્વ ભવની અપેક્ષાથી વૈલિબ્ધિથી યુક્ત તે રાજ્ય વિગેરેની ચાહના વાળ થયો હોય અને જ્યારે પરચક વગેરેના ઉપદ્રવને સાંભળે છે. તો પોતાની શક્તિ ના પ્રભાવથી ત્યાંજ ચતુરંગિણી સેનાની વિકુર્વણ કરીને એ
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy