SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ मेयधोतिका टीका प्र. १ जीवाजीवाभिगममध्ययनप्ररूपणम् १५ प्रणयन क्रियानिवर्तनेन प्ररूपित - प्ररूपणं कृतम् अयं भाव-यद्यपि परकीयविवक्षाया अप्रत्यक्षत्वात श्रोता भगवतो विवक्षां वस्तुतो न जानाति प्रत्यक्षतः, तथापि अनादिरय शब्टो व्यवहार. साक्षाद्विवक्षाग्रहणमन्तरेणापि अनुमानादिना वक्तुर्विवक्षां ज्ञात्वा सदेतसहकारेण भवत्येव शब्दादर्थावग्रहः, बालादीनां शब्दादर्थादगमदर्शनात् अन्यथा-शान्दव्यवहार एव समुच्छिधेत भनेकार्थका अपि शब्दाः सैन्धवादिका भगवतैव सकेतिताः प्रकरणादि नाऽवधृततापर्याः तं त नियतमर्थ प्रतिपादयन्ति ततोऽनेकार्थशब्दश्रवणेऽपि भवत्येव यथावस्थितार्थावगमः, ततो गणधराणां साक्षात तदितराणां चाचार्याणां तु परम्परया भवत्येव यथावस्थितार्थावगम इति नेदं का अच्छे रूप से अधिगम हो जावे, तात्पर्य यह है-यद्यपि परकीय विवक्षा अप्रत्यक्ष होती है इससे श्रोता भगवान् की विवक्षा को वस्तुतः प्रत्यक्ष से नहीं जानता है फिर भी यह गाव्द व्यवहार अनादि है अतः साक्षात् विवक्षा के ग्रहण किये विना भी अनुमान आदि द्वारा वक्ता की विवक्षा जान ली जाती है । विवक्षा को जानकर फिर सङ्केत की सहायता से श्रोता को शब्द से अर्थ का अवगमहोही जाता है । यदि ऐसा न हो तो फिर शाव्द व्यवहार ही ध्वस्त हो जायगा परन्तु ऐसा तो नहीं है । बालको को भी शब्द से अर्थ का अवगम होता हुआ देखने में आता है। जहां सैन्धवादिक जैसे अनेक अर्थवाले शब्द प्रयुक्त होते है, वे भी भगवान् के द्वारा ही संकेतित होते हुए प्रकरण आदि के वश से अपने अर्थ को निश्चित कराने वाले होते है। इसीलिये वे नियत अर्थ का प्रतिपादन करते है । इस प्रकार अनेक अर्थवाले शब्द के सुनने पर भी श्रोता को यथावस्थित अर्थ का अवगम होता है । अत यह मानना चाहिये कि गणघरों को यथावस्थित अर्थ का अवगम साक्षात् होता है और इनसे भिन्न आचार्यों को परम्परा से यथावस्थित मर्थ का अवगम होता है । इसलिये यह प्रकरण अविભાવાર્થ એ છે કે-જે કે પરકીય વિવક્ષા અપ્રત્યક્ષ હોય છે અને તેથી શ્રોતા ભગવાનની વિવક્ષાને વાસ્તવિક રૂપે પ્રત્યક્ષ અનુભવ કરી શકાતો નથી, છતાં પણ આ શાદ વ્યવહાર અનાદિ છે, તેથી સાક્ષાત વિવક્ષાને ગ્રહણ કર્યા વિના પણ અનુમાન આદિ, દ્વારા વકતાની વિવેક્ષા જાણી શકાય છે. વિવક્ષાને જાણીને સંકેતની સહાયતાથી શ્રોતાને શબ્દ દ્વારા અર્થને બે ધ થઈ જાય છે જે એવું બનતું ન હોય તે શાબ્દવ્યવહાર જ નષ્ટ થઈ જાય પરતું એવું બનતુ નથી. બાલકોમાં પણ શબ્દ વડે અર્થને બોધ થતો જોવામાં આવે છે જવ આદિ અનેક અર્થવાળા શબ્દોને પ્રયોગ જ્યાં કરવામાં આવ્યો હોય, ત્યાં પણ ભગવાન દ્વારા જ સંકેતિત થાય ત્યારે પ્રકરણ આદિને આધારે તે શબ્દનો અર્થ પ નિશ્ચિત થઈ જાય છે તેથી તેઓ નિયત અર્થનું પ્રતિપાદન કરે છે. આ રીતે અનેક અર્થવાળે શબ્દ સાંભળવા ને પણ શ્રોતા તેને સાચા અર્થને સમજી જાય છે તેથી એ વાતને સ્વીકાર કરવો પડશે કે ગતધરોને યથાવસ્થિત (સાચા, નિયત) અને સાક્ષાત્ અવગમ (બોધ) થાય છે, પણ તેમના કરતાં ભિન્ન એવા આચાર્યોને પરસ્પર દ્વારા યથાવસ્થિત અને બંધ થાય છે. તેથી આ
SR No.009335
Book TitleJivajivabhigamsutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages690
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy