SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयद्योप्रतिका टीका प्रति० १ समूच्छिमस्थलचरपञ्चेन्द्रियतिर्यग्योनिकनिरूपणम् २४५ अवगाहनाद्वारे-जलचर प्रकरणाद् विशेषः स चेत्थम्-ओगाहणा जहन्नेणं अंगुलस्स असंखेज्जइभार्ग' शरीरावगाहना जघन्येनाड्गुलस्यासंख्येयभागं भवति संमूछिमचतुष्पदस्थलचराणाम् , 'उक्कोसेणं गाउयपुहुत्त' उत्कर्षेण तु शरीरावगाहना चतुष्पदस्थलचराणां गव्यूतपृथक्त्वं द्विगव्यूतादारभ्य नवगव्यूत (क्रोश ) पर्यन्तमिति ॥ ___संहननद्वारे-सेवार्तसंहननं• भवति जलचरवत् ॥ संस्थानद्वारे-हुण्डसंस्थानसंस्थितानि चतुष्पदानां शरीराणि भवन्ति ॥ कषायद्वारे-चत्वारः क्रोधमानमायालोभाख्याः कषाया भवन्ति । संज्ञाद्वारे--आहारभयमैथुनपरिग्रहाख्याश्चतस्रः संज्ञा भवन्ति ॥ लेश्याद्वारे--कृष्णनीलकापाताख्या रिक तैजस और कार्मण ये तीन शरीर होते है १ अवगाहनाद्वार में विलक्षणता है वह इस प्रकार संमूछिम इन चतुष्पदस्थलचरो की अवगाहना जघन्य से अंगुल के असंख्यातवें भाग प्रमाण होती है और उत्कृष्ट से गव्यूत पृथक्त्व- द्विगव्यूत (दो कोस ) से लेकर नौ गव्यूत तक की होती है २ । सहनन द्वार में इनके सेवात सहनन होता है ३ । संस्थानद्वार में इनके शरीर हुण्ड संस्थानवाले होते हैं ४ । कषायद्वार में इनके क्रोध, मान, माया और लोभ ये चार कषायें होती है ५ । संज्ञाद्वार में इन संमूछिम चतुष्पद स्थलचरों को माहार, भय, मैथुन और परिग्रह ये चार संज्ञाएँ होती है ६ लेश्याद्वार में इनके कृष्ण, नील, कापोत ये तीन लेश्याएँ होती हैं ७ । इन्द्रियद्वार में इनके स्पर्शन रसना, घ्राण चक्षु और कर्ण ये पांच इन्द्रियाँ होती है ८1 समुद्धात द्वार में इन संमूछिम चतुष्पदो के वेदना, कषाय और मारणान्तिक ये तीन समुद्घात होते है ९ । संज्ञाद्वार में ये संज्ञी नहीं होते है किन्तु असंज्ञी होते हैं क्योंकि इनको मन नहीं होता है १० 1 वेदद्वार में-ये नियम से नपुंसक वेदवाले ही વિલક્ષણ પણું હોય છે. તે આ પ્રમાણે છે. સંમૂર્ણિમ સ્થલચર ચતુષ્પદની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ વાળી હોય છે અને ઉત્કૃષ્ટ અવગાહના ગબૃત પૃથફત્વ અર્થાત્ દ્વિગભૂત-બે ગાઉથી લઈને નવગચૂત નવ ગાઉસુધીની હોય છે. ૨, સં હનન દ્વારમાં–તેઓને સેવા સંહનન હાય છે. ૩, સ સ્થાન દ્વારમાં તેઓના શરીર હંડ સંસ્થાન વાળા હોય છે. ૪, કવાય દ્વારમાં-તેઓને કોધ, માન, માયા, અને લે આ ચાર કષા હોય છે. ૫, સંજ્ઞા દ્વારમાં આ સંમૂર્ણિમ સ્થલચરોને આહાર, “ભય, એથન અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓ હોય છે , લેણ્યાદ્વારમાં તેઓને કૃષ્ણ, નીલ કાપત એ પ્રમાણેની ત્રણ લેશ્યાઓ હોય છે ૭, ઈદ્રિયદ્વારમાં તેઓને સ્પર્શન, શ્રૌત્ર-ચક્ષુ ધ્રાણ રસના આ પાંચ પ્રકાર ની ઈદ્રિયો હોય છે. ૮, સમુદ્રઘાત દ્વારમાં આ સંમૂચ્છિમ ચતુષ્પદાને વેદના, કષાય, અને મારણાનિક એ ત્રણ સમુદ્દઘાતે હોય છે. ૯, સંજ્ઞાદ્વારમાં તેઓ સંજ્ઞી હોતા નથી. પરંતુ અસંસી હોય છે. કેમ કે તેઓને મનહોતું નથી. ૧૦' વેદદ્વારમાં તેઓ નિયમથી નપુ
SR No.009335
Book TitleJivajivabhigamsutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages690
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy