SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ 0 ॥ श्री वीतगगाय नमः ॥ 'जैनाचार्य'-'जैनधर्मदिवाकर'-पूज्य-श्री-घासीलालजीमहाराजविरचित-पीयूपवपिण्यारयया व्याख्यया समलड्कृतम् औपपातिकसूत्रम्.. (मङ्गलाचरणम्) मालिनीछन्द । भविननहितकारं ज्ञानवित्तकसार, कृतभवनिधिपार नष्टकर्मारिभारम् । अपहरणसमीरं दुःखदावाग्मिनीर, विमलगुणगभीर नोमि वीर सुधीरम् ॥१॥ ओपपातिकसूत्रकी पीयूपवर्पिणी टीका का हिन्दी-भापानुवाद । मङ्गलाचरणजानावरण आदि चार घातिया कर्मों के सर्वथा चिनाग से उद्भूत केवल ज्ञानरूपी अनत अचिन्य अन्तरगविभूतिनिगिष्ट, भव्यनीया के अमाध आत्मकल्याण का उज्वल मार्गप्रदर्शन करनेसे सदा हितकारक, स्वय ममाररूपी अपार पारावार से पार होकर अन्य जीवोंको भी वहासे पार करनेवाले, तृणादिक को उडानेवाली वायुकी तरह पापपुज को उडानेके लिये अनाधगतिवाले, आधि, व्याधि एव उपाधिजन्य अनेक दु सोको राशिरूपी प्रचण्ड अग्निकी ज्वालाको ध्वस्त करने के लिये निर्मल सलिल जैसे, ऐसे धीर वीर अन्तिम तीर्थकर श्रीनीग्प्रभुको--जो क्षायिकगुणों से सदा ओतप्रोत बने हुए है- मैं भक्तिपूर्वक नमन करता हूँ ॥ १ ॥ ઔપપાતિકસૂત્રની પિયુષવર્ષિણી ટીકાને ગુજરાતી-અનુવાદ भगवान्यજ્ઞાનાવરણ આદિ ચાર ઘાતિયા કર્મોના સર્વથા વિનાશથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાનરૂપી અનત અચિત્ય અતર ગવિભૂતિરૂપ, ભવ્યજીના અબાધ આત્મકલ્યાણના ઉજ્જવલ માર્ગ પ્રદર્શન કરવાથી સદા હિતકારક, પિતે સ સારરૂપી અપાર સમુદ્ર પાર કરીને બીજી જાને પણ તેમાથી પાર કરવાવાળા, જેમ વાયુ તૃણને ઉડાડી નાખે તેમ પાપપુજને ઉડાડવામાં અબાધ ગતિવાળા, આધિ વ્યાધિ તેમજ ઉપાધિજન્ય અનેક દુ બની શશિરૂપી પ્રચડ અગ્નિની જવાલાને શાત કરવા નિર્મલ જળ જેવા, એવા ધીર વીર અતિમ તીર્થંકર શ્રી વીરપ્રભુ કે જે નિર્મલ સાયિક ગુણોથી સદા ઓતપ્રોત બનેલા છે તેમને હું ભક્તિપૂર્વ4 નમન કરૂ છુ (૧)
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy