SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૬ શજી * '' શાસ્ત્રોદ્ધાર સમિતિના આગમ અંગે અભિપ્રાય. * દક્ષિણ, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને ૫ જાબમાં ઉગ્ર વિહાર કરીને હાલમાં ગુજરાતસૌરાષ્ટ્રમાં વિચરી રહેલા ઉગ્ર વિહારી પૂ મહાસતીજી શ્રી રભાકુવરજી તથા પ્રસિદ્ધ વ્યાખ્યાની વિવિધ ભાષાવિશારદા પૂ મહાસતીજી શ્રી સુમતિક વિરજીને, પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી ઘાસીલાલજી મ સા નિર્મિત જેનામાની સસ્કૃત ટીકા તથા હિન્દી-ગુજરાતીભાષાતર પર અભિપ્રાય – * નમો સિદ્ધાણું શાસ્ત્રવિશારદ શ્રદ્ધેય પડિત રત્ન પૂજ્ય આચાર્ય મુનિશ્રી ઘાડીલાલજી મહારાજ સાહેબ જેનાગના એક વિદ્વાન, વૃદ્ધવિચારક અને ઉત્તમ લેખક છે સાહિત્યસર્જન એ તેમના જીવનને એક ઉત્તમ સક૫ છે. સામાજિક - પ્રપ થી દૂર રહી, અથાગ પરિશ્રમ દ્વારા વિચિત, સપાદિત અને અનુવાદિત તેમના અનેક ગ્રંથ પ્રકાશિત થયા છે, જે' તેમામ જૈનોને માટે ચિ તન, મનન અને અધ્યયન-અધ્યાપન માટે એક અપૂર્વ સાધનરૂપ છે આવું ઉત્તમ સાહિત્ય તૈયાર કરીને તેઓશ્રીએ સાહિત્યસેવીનો મહાન પદને દીપાવ્યું છે ? આગમના રહસ્યથી અનભિજ્ઞ (અજાણુ) આજની પ્રજામાં શ્રદ્ધેય શ્રી મહારાજ સાહેબનું સાહિત્ય અત્યંત ઉપયોગી છે, તેમ હું માનું છું ! અમદાવાદ તા ૧–૫–૫૮ આર્યા-સુમતિકવર provછળ Socછass છ
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy