SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ - શાસ્ત્રોદ્ધાર સમિતિના આગમો અંગે અભિપ્રાય. દક્ષિણ, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને પજાબમાં ઉગ્ર વિહાર કરીને હાલમાં ગુજરાતસૌરાષ્ટ્રમાં વિચરી રહેલા ઉગ્ર વિહારી પૂ મહાસતીજી શ્રી ભાકુવરજી તથા પ્રસિદ્ધ વ્યાખ્યાની વિવિધભાષાવિશારદા પૂ મહાસતીજી શ્રી સુમતિકવરજીને, પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી ઘાસીલાલજી મ સા નિર્મિત જેનાગમોની સરસ્કૃત ટીકા તથા હિન્દી-ગુજરાતીભાષાતર પર અભિપ્રાય નમે સિદ્ધાણ શાસ્ત્રવિશારદ શ્રદ્ધેય પડિત રત્ન પૂજ્ય આચાર્ય મુનિશ્રી ઘારીલાલજી મહારાજ સાહેબ જેનાગના એક વિદ્વાન, વૃદ્ધવિચારક અને ઉત્તમ લેખક છે સાહિત્યસર્જન એ તેમના જીવનનો એક ઉત્તમ સ૫ છે. સામાજિક- - અપચાથી દૂર રહી, અથાગ પરિશ્રમ દ્વારા વિરચિત, સપાદિત અને અનુવાદિત તેમના અનેક ગ્રંથ પ્રકાશિત થયા છે, જે તમામ જૈનોને માટે ચિતન, મનન અને અધ્યયન-અધ્યાપન માટે એક અપૂર્વ સાધનરૂપ છે ઓવું ઉત્તમ સાહિત્ય તૈયાર કરીને તેઓશ્રીએ સાહિત્યનેવીના મહાન પદને દીપાવ્યું છે ? આગમના રહસ્યોથી અનભિજ્ઞ અજાણ) આજની પ્રજામાં શ્રદ્ધેય શ્રી મહારાજ સાહેબનું સાહિત્ય અત્યંત ઉપયોગી છે, તેમ હું માનું છું ! અમદાવાદ તા ૧-૫-૫૮ આર્યાન્નુમતિકુવર નકશ000 છીkgram
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy