SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ શ્રી સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિની કાર્યવાહક કમીટીને અહેવાલ. મે મહિનાની શરૂઆતમાં શા મારગમિતિની મીટીંગ અમદાવાદમાં મળી હતી તેને હેવાલ અમને મળે છે તેમાં સમિતિએ સરસ કામ કર્યું છે આ ઉપરથી સમજી શકાય છે કે સ્થાનકવાસી સમાજમાં આજ સુધી કોઈએ પણ નથી કરી શકહ્યું એવું મહાભારત કામ ૫ શ્રી ઘામીયાલજી મહારાજ તથા શાસ્ત્રોદ્ધારસમિતિ ઘણી સફળતાથી કરી રહી છે અને તેઓ છેડા વખતમાં માથે લીધેલ સર્વ કામ પૂર્ણ રીતે પાર ઉતારશે એવી અમને ખાત્રી છે આવા ઉત્તમ કાર્ય માટે સમસ્ત સ્થાનકવાસી જૈનોએ શાઓઢારસમિતિને પિતાનાથી બની શકે તે રીતે સંપૂર્ણ ટેકે આપવો જોઈએ, તે તેમની ફરજ બની રહે છે જેને માટે સૂત્રે એ પહેલી ફરજીઆતની વસ્તુ છે સવના આધારે જ ધર્મજ્ઞાન મળે છે આજ સુધી જે આપણને અપ્રાપ્ય હતા તે આપણા જૈનસૂત્રો પૂ શ્રી બાસીલાલજી મહારાજે તથા શાસ્ત્રોદ્ધારસમિતિએ સુલભ કરી આપ્યા છે તે હવે સ્થાનકવાસી જનોએ શાસ્ત્રોદ્ધારસમિતિના સભાસદ બની સમિતિનું કામ બનતી ઉતાવળે પૂરૂ થાય તેમ કરવાની ખાસ જરૂર છે વાચકેમાથી જેઓથી બની શકે તેમણે પહેલા વર્ગના શાસ્ત્રોદ્ધાર સમિતિના સભ્ય બની જવું જોઈએ તેથી સમિતિના કામને ઉત્તેજન મળવા ઉપરાત સભ્યને અને આ સેટ મફત મેળવવાનો લાભ મળશે અને સૂત્રો વાચીને ધમરાધન કરવાને જે લાભ મળશે તે તે અમૂલ્ય જ છે. માટે સમિતિના સભ્ય થઇ જવાની અમારી દરેક ગ્યા જેનને ખાસ ભલામણ છે. જૈન સિદ્ધાત” જુલાઈ-૧૯૫૮
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy