SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ કરી શાસ્ત્રો દ્વાચ્છ પૂજ્ય ઘામલાલજી મહારાજને એમની આ સેવા અને પરમ કલ્યાણકારક પ્રવૃત્તિને માટે વાવાર અભિન દન છે શાસનનાયક દેવ તેમના શરીરાદિને સશક્ત અને દીર્ધાયુ છે જેથી તેઓ સમાજ ધર્મની વધુ ને વધુ સેવા કરી શકે ૐ અસ્તુ ચાતુર્માસ સ્થળ લી બડી કે મ ૨૦૧૦ શ્રાવણ વદ ૧૩ ગુરુ દાન દી રેનમુનિ છોટાલાલજી શ્રીવધમાન સંપ્રદાયના પૂજ્યશ્રી પૂનમચંદ્રજી મહારાજને અભિપ્રાય શાઅવિશારદ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘામલાલજી મહારાજશ્રીએ જૈનઆગ ઉપર જે સસ્કૃત ટીકા વગેરે રચેલ છે તે માટે તેઓશ્રી ધન્યવાદને પાત્ર છે તેમાં આગ ઉપગ્ની વતત્ર ટીકા રચીને થાનકવાસી જૈન સમાજનું ગૌરવ વધાર્યું કે આગમ ઉપગ્ની તેમની સાસ્કૃતીક, ભાષા અને ભાવની દષ્ટિએ ઘણુંજ સુદર છે સસ્કૃતરચના માધુર્ય તેમજ અલ કાર વગેરે ગુણોથી યુક્ત છે. વિદ્યાનેએ તેમજ જેનસમાજના આચાર્યો, ઉપાધ્યાયે વગેરેએ શાસ્ત્રી ઉપર રચેલી આ અમૃતરચનાની કદર કરવી જોઈએ, અને દરેક પ્રકારને સહકાર આપવો જોઈએ આવા મહાન કાર્યમાં પડિતરત્ન પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ જે પ્રયત્ન કરી રહ્યા છે તે અલૌકિક છે તેમનુ આગમ ઉપરની સમસ્કૃત ટીકા વગેરે ચવાનું ભગીરથ કાર્ય શીધ્ર સફળ થાય એ શુભેછા સાથે અમદાવાદ તા ૨૨-૪-૫૬ રવિવાર, મુનિ પૂર્ણચંદ્રજી મહાવીર જય તી ખ ભાત સપ્રદાયના મહાસતીજી શારદાબાઈ સ્વામીને અભિપ્રાય લખતર તા ૦૫–૪–૫૬ શ્રીમાન શેઠ શાતીલાલભાઈ મગળદાસભાઈ પ્રમુખ સાહેબ, અખિલ ભારત એ સ્થા જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ મુ અમદાવાદ અમે અત્રે દેવગુની કૃપાએ સુખરૂપ છીએ વિ.મા આપની સમિતિ–દ્વારા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ જે સૂત્રોનું કાર્ય કરે છે તે પછીના સૂત્રોમાંથી ઉપાસદશાગ સૂત્ર, આચારાગ સૂત્ર અનુત્તરપાતિક સૂત્ર,
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy