SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ औपपातिकमत्रे अय भाव -अनास्याप्यो द्विरिधो भाति-आगातनाऽनवस्थाप्य , प्रतिसेवनानवस्थाप्याचेति । तर तार्थकर-घ-श्रुता-ऽऽचार्यो-पायाय--गणधर-महर्दिकान आगातयन् अनवायाप्पाहनामक नवम प्रायश्चित्त प्राप्नोति । स जघन्येन पण्मासान् उकर्पत मासर यावत तप कुर्वन् आशातनतपोऽनवस्थाप्य कर्तव्य । तावता च तपसा क्षपिताऽऽयातनाननितकर्मन्यादूचं महानतेपु स्थाप्यते । प्रतिसेवनानवस्थाप्यस्तु साधर्मिकाऽन्यधार्मिकवस्तुस्तैन्याभ्या हस्ततालादिभिश्च भवति । स च जघन्यतो वर्षम् उकृष्टतो द्वादश वांणि तप कुन् भवति, एव पुन उस टोप के निगरण के लिये तपस्या में लगाये जाते है, इस प्रकार..जब तपसे उस दोपको पूर्णतया शुद्धि हो जाती है तब दोषोपरत वे मयमी महानतो मे स्थापित कर दिये जाते है । इस प्रकार के प्रायश्चित्त का नाम अनवस्थाप्याई है, मतलब इसका यह है-अनवस्थाप्य दो प्रकारका होता है-१ आशातनानवस्थाप्य, २ प्रतिसेवनानवस्थाप्य । जो तीयकर, मघ, श्रुत, आचार्य, उपाध्याय, गगधर एव लन्धिधारियों की आगातना करता है एसा सयमी इस अनवस्थाभ्याई नामक ननम प्रायश्चित्त का भागी होता है । इनसे आगातनाजन्य दोष की शुद्धि के लिये जघन्य से म्हमाह तक, और उत्कृष्ट से एक वर्ष तक तप कराया जाता है। इतने तप से आशातनाजन्य दोप की जन शुद्धि हो जाता है तन बाद मे वह साधु महावतों मे स्थापित कर दिया जाता है। जो स्वधर्मी और अन्यधर्मी की वस्तु चुराता है, अथवा दयारहित बुद्धि से थप्पड आदि मारता है, उसे प्रतिसेग्नाऽनवस्थाप्याई प्रायश्चित्त करना पडता है । यह प्रायश्चित्त जघन्य से एक वर्ष का होता है, અનવસ્થાપિત કરવામાં આવે છે, તેમજ પાછા તે દેશના નિવારણ માટે તપસ્થામાં લગાડવામાં આવે છે, એ પ્રકારે જ્યારે તપસેવનથી દેશની સ પૂર્ણ શુદ્ધિ થઈ જાય છે ત્યારે દેવોપરત (દોષમુક્ત) તે સયમી મહાવ્રતમાં સ્થાપિત કરવામા આવે છે આ પ્રકારના પ્રાયશ્ચિત્તનું નામ અનવસ્થાપ્યાહ છે એની મતલબ એ છે કે-અનવસ્થાપ્ય બે પ્રકારના થાય છે ૧ આશાતનાવસ્થાપ્ય અને ૨ પ્રતિવનાનવસ્થાપ્ય “જે તીર્થ કર, સ ધ, શ્રત, આચાર્ય, ઉપાધ્યાય, ગણધર, તેમજ લબ્ધિધારિઓની આશાતના કરે છે, એવા સ યમી આ અનવસ્થાપ્યાહ નામનાં નવમાં પ્રાયશ્ચિત્તના ભાગી થાય છે તેનાથી આશાતનાજન્ય દોષની શુદ્ધિને માટે જઘન્યથી છ મહિના સુધી અને ઉત્કૃષ્ટથી એક વર્ષ સુધી તપ કરાય છે એટલા તપથી આશાતનાજન્ય દેશની જ્યારે શદ્ધિ થઈ જાય છે ત્યાર બાદ તે સાધુ મહાતમા સ્થાપિત કરી દેવાય છે * આધીની અને અન્યધર્મની વસ્તુને ચોરી લે છે, અથવા દયારહિત બુદ્ધિથી હા આદિ મારે છે તેને પ્રતિવનાનવસ્થાપ્યાઈ પ્રાયકાત્ત કરવું પડે છે
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy