SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ पीयूषयपिणी टीका. सु. २९ भगवदन्तेवासिवर्णनम् - 16 'यो मामपकरोयेय, तत्त्वेनोपकरी यसौ ॥ २०१ शिगमायुपायेन, नाइन नीरजम् ॥” इति ॥ यहा–वास्या चन्तनसमान कन्प आचागे येषा ते वासीचन्दनसमानकच्पा, यो मामकरोत्येष तत्त्वेनोपकरोत्यसौ । शिरामोक्षायुपायेन, कुर्माण इव नीरुजम् ॥ १ ॥ सन्नीका जन कोई मनुष्य अपकार करता है, तन वे ऐसा समझते हैं कि यह जो मेरा अपकारी है मो तो वस्तुत उपकारी ही है । क्योंकि इसके अपकार से हमारी सहनशीलता आदि गुगका परीक्षा होता है, अनु मित्रमे, निन्दा - स्तुति - आदिमें समदृष्टिता बढती है । अत यह मेरा अपकारी नहीं, प्रत्युत उपकारी हैं। जैसे किसीकी गर्दनकी नस यदि चढ जाती है, उसको यथास्थानमे बैठानेके वैद उसका गिर पकडकरवायें दायें घुमाता हैं, उस समय रोगीको पीडा होती है, परन्तु नसके अपने स्थान पर बैठ जाने पर पीडितकी पीडा शान्त हो जाती है, वह नीरोग हो जाता है, उसी प्रकार अपकारी भी अपकारके द्वारा सज्जनोंकी आत्माको, जो अनादिकाल से स्वस्थानच्युत हो ससाम्मे भ्रमण कर रही है, स्वस्थानमे स्थित करता है । इसलिये सज्जन अपने अपकारीको उपकारीही मानते हैं, उस पर आक्रोश कभी भी नहीं करते यो मामकरोत्येय तत्त्वेनोपकरोत्यसो । એમ शिरामोक्षायुपायेन कुर्वाण इव नीरुजम् ॥ १ ॥ સજ્જનાના ફાઈ મનુષ્ય જ્યારે અપકાર કરે છે ત્યારે તે સમજે છે કે આ જે અમારે અપકારી છે તે તેા ખીરીતે ઉપકારી જ છે કેમકે તેના અપકારથી અમારી સહનશીલતા આદૅિગુણાની પરીક્ષા થાય છે, શત્રુ-મિત્રમા, નિદા-સ્તુતિ ચ્યાદિમા સમદષ્ટિપણુ વધે છે તેથી તે અમારા અપકારી નથી, પરતુ ઉપારી છે જેમકે કાઇની ગરદનની નસ જો ચડી જાય છે તેા તે ખરાખર ઠેકાણે બેસાડી દેવાને માટે વૈદ્ય તેનુ માથુ ५४ડીને જમણુ --નામુ ફેરવે છે. તે વખતે રોગીને પીડા થાય છે, પરંતુ નસને પેાતાને ઠેકાણે પ્રેમી જવાથી તે રાગીની પીડા શાત થઈ જાય છે, અને તે નિરોગી થઇ જાય છે તેવીજ રીતે અપકારી પણ અપકારદ્વારા સજ્જનાના આત્માને-કે જે અનાદિકાલથી પેાતાના સ્થાનથી વ્યુત થઇ સ સારમા ભ્રમણ્ કરી રહેલા છે તેને પેાતાના સ્થાનમા સ્થિર ડરે છે તેથી સજ્જન પોતાના અપકારીને ઉપકારીજ માને છે તેના પર ગુસ્મા કદી પણ કરતા નથી
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy