SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ - श्री अनुत्तरोपपातिकदशाङ्ग सूत्रे ___ततोऽसौ जातसंजातोत्पन्नसमुत्पन्नश्रद्धो जातसंजातोत्पन्नसमुत्पन्नसंशयो जातसंजातोत्पन्नसमुत्पन्नकुतूहलः सन् श्री सुधर्मस्वामिनमुपागत्य सविधिवन्दनं विधायाभिमुखं प्राञ्जलिः पर्युपारते-सेवते । एवं वक्ष्यमाणप्रकारेण अबादीत= उक्तवान् यदि खलु भदन्त ! हे भगवन् !, इदं गुरोः संवोधनम् , श्रमणेन भगवता महावीरेण, यावत् आदिकरेण, तीर्थकरेण, स्वयं संबुद्धेन पुरुषोत्तमेन, पुरुपसिंहेन, पुरुपवरपुण्डरीकेण, पुरुपवरगन्धहस्तिना, लोकोत्तमेन, लोकनाथेन, लोकहितेन, लोकप्रदीपेन, लोकप्रद्योतेन, अभयदेन, चक्षुर्दैन, मार्गदेन, शरणदेन, जीवदेन, परिषद जानेके बाद वे जम्बू अनगार, जिन्हें श्रद्धा थी, जो जिज्ञासु थे, और जिन्हें जिज्ञासा के कारण कौतूहल हुआ था, जिन्हें श्रद्धा उत्पन्न हुई थी, संशय (जिज्ञासा) उप्तन हुआ था, और कौनहल उत्पन्न हुआ था, जिन्हें भलीभाति श्रद्धा थी, भलीभाती संशय था, और भलीभाति कौतूहल था, वे श्री सुधर्मा स्वामीके समीप आकर सविधि वन्दना कर के सन्मुख दोनों हाथ जोडकर सेवा करने लगे और इस प्रकार बोले हे भदन्त ! धर्मकी आदि करनेवाले, धर्म-तीर्थ की स्थापना करनेवाले, अपने आप बोध को प्राप्त करने वाले, पुरुषों में श्रेष्ठ, पुरुषों में सिंह के समान, पुरुषों में पुण्डरीक कमल के समान, पुरुपों में गन्धहस्ती के समान, लोक में उत्तम, लोक के नाथ, लोकहितैषी, लोकप्रदीपक, लोक को ज्ञान रूपी आलोक (प्रकाश) से प्रकाशित करने वाले, अभय देने वाले, ज्ञानरूपी नेत्र देने वाले, मोक्षमार्ग. को बतानेवाले, शरण देने वाले, संयमरूपी जीवन प्रदान करने वाले, * પરિષદ ગયા પછી તે જ બૂ અનગાર, જેમને શ્રદ્ધા હતી, જે જિજ્ઞાસુ હતા, અને જેમને જિજ્ઞાસાને કારણે કુતૂહલ થયું હતું, જેમને શ્રદ્ધા ઉત્પન્ન થઈ, સંશય ( જિજ્ઞાસા) ઉત્પન્ન થયે હતું, અને કુતૂહલ ઉત્પન્ન થયુ હતું, જેમને સારી પેઠે સશય હતા અને સારી પેઠે કુતૂહલ હતું તે શી સુધર્માસ્વામીની સમીપ આવી સવિધિ વન્દના કરીને સામે બેઉ હાથ જોડી સેવા કરવા લાગ્યા અને આ પ્રમાણે બોલ્યા હે ભગવન્ત! ધર્મની આદિ કરવાવાળા, ધર્મતીર્થની સ્થાપના કરવાવાળા પિતાની મેળે સ્વય બેધને પ્રાપ્ત કરવાવાળા, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહસમાન, પુરુષોમાં પુડરીક કમળ સમાન, પુરુષોમાં ગન્ધહસ્તી સમાન, લકમાં ઉત્તમ, લેકના નાથ, લેકહિતષી, લેકપ્રદીપક, લેકને જ્ઞાનરૂપી આલેક (પ્રકાશ)થી પ્રકાશિત કરવાવાળા અભય દેવાવાળા, જ્ઞાનરૂપી ચક્ષુના દેવાવાળા, મેક્ષ માર્ગ બતાવવાવાળા, શરણુ દેવાવાળા
SR No.009333
Book TitleAnuttaropapatik Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages228
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_anuttaropapatikdasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy