SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अनुत्तरोपपातिकसूत्रे ११० , यद्वा भाजनविशेष इव कटिः 'कटिकटाहः तेन लक्षितो भवति । तस्य कटिप्रदेशः मांसशोणितोपक्षयादस्नामुन्नततया च पार्श्वभागे विकृतः कटाहवत्संजात इत्यर्थः । तथा पृष्ठमनुश्रितेन उदरमाजनेन लक्षितो भवति । तस्योदरं मांसशोणितक्षयात्पृष्ठभागावस्थितास्थिसंलग्न यकृत्प्लीहान्त्रादीनामप्यतिशुष्कतया पृष्ठमाथिल्य मध्यमागे कृशत्वाद् गम्भीरपात्रमित्र संजातमित्यर्थः, अग्रचर्ममात्रावृतपृष्ठभागावशेषमुदरं वभूवेति भावः । धन्यकुमार अनगार के पांच से लेकर समस्त अङ्गोपाङ्गी का पृथक् पृथक् वर्णन भिन्न २ उपसाओ के साथ ऊपर किया गया है । अब यहाँ एक ही सूत्र में समस्त अङ्गो का वर्णन किया जाता 'धणे णं' इत्यादि । धन्यकुमार अनगार के पॉव, जङ्घा (पिण्डी), तथा साथल, चे तीनों, अत्यन्त तीव्र तप के कारण मांस एवं रक्त के सुख जाने से शुष्क, रूक्ष तथा क्षुधासे अत्यन्त निर्बल एवं शिथिल हो गये थे । उनका कटिप्रदेश, कछुए की पीठ के समान अथवा कटाह (कढाई) के समान मांस रक्त के अभावले हड्डिया के ऊंचेपन से अत्यन्त विकृत हो गया था । उनका पेट, मांस एवं शोणित के अभाव से तथा यकृत् (लीवर) लीहा (तिल्ली ) आंते आदि के अत्यन्त सूख जाने से पीठ की हड्डियों के साथ चिपक गया था, और मध्य में कृश हो जाने से ऊंडे पात्र के समान हो गया था, अर्थात् केवल पीठसे चिपका हुआ पेट का चमडा - मात्र ही रह गया था | ધન્યકુમાર અણુગારના પગથી લઈને બધાં અંગઉપાંગતું જુદું જુદુ વર્ણીન જુદી જુદી ઉપમાઓથી ઉપર કરવામાં આવ્યુ છે. હવે અહીં એકજ સૂત્રમાં બધાં गोवन वामां आवे छे.- 'घण्णे णं' त्याहि અત્યન્ત તીવ્ર તપને કારણે ધન્યકુમાર અણુગાર નાં પગ જંઘા ( પિન્ડી ) અને સાથલ. એ ત્રણે માંસ અને રકતના અભાવે શુષ્ક, રૂક્ષ તથા ક્ષુધાથી અત્યન્ત નિર્મૂલ અને શિથિલ થઇ ગયા હતા તેમને કટિ (કેડ) પ્રદેશ કાચબાની પીઠ માક અથવા કઢાઈ માક માંસ, રકતના અભાવે હાડકા ઉંચા થઇ જવાથી ઘણુંાજ વિકૃત દેખાતા હતેા. તેમનું પેટ, માંસ અને રકતના અભાવે તથા યકૃત (લીવર) પ્લીહા (ખરાળ), આંતરડા આદિ સુકાઈ જાવાથી વાંસાનાં હાડકા સાથે ચોંટી ગયેલ હતુ તેમજ પેટ મધ્યમાં કૃશ થઇ જાવાથી ઉંડા પાત્રની માફ્ક થઈ ગયું હતું. અર્થાત પીઠથી ચાટેલુ પેટનું ચામડું માત્રજ રહી ગયું હતું. -
SR No.009333
Book TitleAnuttaropapatik Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages228
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_anuttaropapatikdasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy