SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ अर्थवोधिनी टीका वर्ग ३ संसारस्वरूपवरवर्णनम् इत्थं चतुर्गनिभ्रमणशीलस्य जीवस्यानन्तानन्तपुद्गलपरावर्नान् भगवतः सकाशानिशम्यापारसागरकल्पं संसारं परिजाय जन्मजरामरणाधिव्याधिपरिगतस्य जीवस्य विविध दुरन्तदुःखं धन्यकुमारस्य चित्तपथे समारोह, यथा ___ अयं जीवः खलु गर्मगतमात्र एव मातुः स्वातन्त्र्यं छिन्दन धमनीके शरीर के सदृश जिस काल में भरत ऐरवत आदि क्षेत्र के मनुष्यों का, शरीर आयुष्य बुद्धि और बल आदि बढते हो उसे उत्सर्पिणी काल कहते हैं। जिस काल में सांप के मुखले पूंछ की तरफ के शरीरकी तरह क्रमगः आयुष्य, बल, बुद्धि आदि का हास होना हो उसे अवसर्पिणी काल कहते हैं। प्रत्येक उत्सर्पिणी और अवसर्पिणी में छ छ आरे होते हैं। इस प्रकार अनन्त उत्सर्पिणी और अबसर्पिणी के बीत जानेपर एक औदारिक पुद्गलपरावर्त होता है, इसी तरह सातो पुद्गलपरावों में अनन्त-अनन्त कालचक्र व्यतीत हो जाते हैं। इस प्रकार भगवान के समीप जीवके चतुर्गति-भ्रमणकारक अनन्त-पुद्गलपरावर्ती के स्वरूप को सुनकर तथा अपार महासागर के समान संसार को जानकर धन्यकुमार जन्म, जरा, सरण, और आधि - व्याधि - ग्रस्त जीव के महादुःखों को समझकर चित्त में सोचने लगा : संसार में सभी जीव दुःखी हैं, सुखी कोई भी जीव दृष्टिगोचर नहीं होता है। माता के गर्भ में आते ही जीव माता की જે કાળમા ભરત એરવત આદિ ક્ષેત્રના મનુબેનું શરીર, આયુષ્ય, બુદ્ધિ, બલ, આદિ વૃદ્ધિ પામતાં હોય તેને ઉત્સર્પિણકાળ કહે છે, અને જે કાળમાં સાપના મુખથી પુંછડી સુધીના શરીરની જેમ ક્રમશ: આયુષ્ય બલ બુદ્ધિ આદિને હાલ તે હોય તેને અવસર્પિણકાળ કહે છે પ્રત્યેક ઉત્સર્પિણ અને અવસર્પિણમાં છ છ આગ હોય છે, એ પ્રકારે અનન્ત ઉત્સર્પિણ અને અવસર્પિણીઓ પૂરી થાય ત્યારે એક દારિક-પુદગલ–પરાવર્ત થાય છે એ જ રીતે સાતેય પુદગલ-પરાવર્તમાં અનન્તઅનન્ત કાળચક વ્યતીત થઈ જાય છે એ પ્રમાણે ભગવાન સમીપે જીવના ચતુર્ગતિભ્રમણકાશ્ક અનન્ત પુદ્ગલ-પરવર્તાના સ્વરૂપને સાંભળી તથા અપાર મહાસાગર સમાન સસારને જાણ ધન્યકુમાર જન્મ, જરા, મરણ અને આધિવ્યાધિ-ગ્રસ્ત જીવનાં મહાદુ એને સમજી તે હૃદયમાં विशारा साया સંસારમાં સર્વે જીવ દુખી છે, કેઈ પણ સુખી દષ્ટિગોચર થાતુ નથી માતાના
SR No.009333
Book TitleAnuttaropapatik Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages228
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_anuttaropapatikdasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy