SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्मसञ्जीवनी टीका अ १० ५१ उपभोगपरिभोग व्रतातिचारवर्णनम् २९१ यविक्रयव्यापारेण जीविका निर्वहण रसवाणिज्यम्, अस्य धन्धादि जनकत्वादतीचारत्वम् (८) । विपाणा-शृङ्गकसोमलादीना क्रयविक्रयव्यापारेण जीविका निर्वहण-विषवाणिज्यम्, अस्य प्रत्यक्षतः प्राणव्यपरोपणहेतुत्वादतीचार त्वम् (९)। केशपदेन तेवति लक्षणया दासीदासादीना द्विपदाना ग्रहणानेपा क्रयविक्रयव्यापारः केशवाणिज्यम् , अस्य दास्यादिपारवश्यान्पर्हिसादिहेतुत्वादतीचारत्वम् (१०)। यन्त्रद्वारा तिलसर्पपादिनिप्पीडनव्यापारो यन्त्रपीडनकर्म(११) १ अनेन गोमहिष्यादयः पशवो,मयूरादि पक्षिणश्च ग्राह्याः। (भगवतीसूत्र श ८उ ५) (८) रसवाणिज्य-मदिरा आदि रसोंका व्यापार करके जीविका कमाना रसवाणिज्य है। यह वध कन्ध आदि अनर्धाको उत्पन्न करता है, अत' अतिचार है। (९) विषवाणिज्य-शृगल सोमल आदि विपोका व्यापार करके जीविका निर्वाह करना । यह साक्षात् ही प्राण नाशका कारण है, अत एव इसे अतिचार कहा है । (१०) केशवाणिज्य-केशका अर्थ है केशवाला । लक्षणासे दास दासी आदि द्विपदोका ग्रहण होता है, उनका व्यापार करना केशवाणिज्य है । इममें चमरी गाय आदि पशुओंके बालोंके तथा मोर आदि पक्षीयोकी पीछोंके व्यापारका समावेश होता है, दासी आदिकी पराधीनता पन्ध और हिंसा आदिका हेतु होनेसे इसे अतिचार कहा है। (११) यन्त्रपीड़नकर्म-यत्र (कोहलू आदि) द्वारा तिल सरसों आदि पैरनेका व्यापार करना। (૮) રસવાણિજ્ય–દારૂ આદિ રસના વેપાર કરીને આજીવિકા ચલાવવી તે રસવાણિજ્ય છે એ વધ બંધ આદિ અનર્થોને ઉત્પન્ન કરે છે, તેથી અતિચાર છે ૯) વિષવાણિજ્ય-શુગક સેમલ આદિ વિષેનો વેપાર કરીને આજીવિકા ચલાવવી તે, એ સાક્ષાત્ પ્રાર્થનાશનું કારણ છે, તેથી તેને અતિચાર કહ્યો છે (૧૦) કેશવાણિજ્ય–કેશને અર્થ છે કેશવાળા લક્ષણએ કરીને દાસ-દાસી આદિ બે પગને તેમાં સમાવેશ થાય છે, તેને વેપાર કર એ કેશવાણિજ્ય છે આમાં ચમરીગાય આદિ પશુઓના વાળ, મેર આદિ પક્ષિઓના પીંછા વિગેરેના વ્યાપારને પણ સમાવેશ થાય છે દાસી આદિની પરાધીનતા બધ અને હિંસા અદિને હેતુ હેવાથી તેને અતિચાર કહે છે (૧૧) ચત્રપીડનકર્મ-પત્ર (કેલૂ ઘાણ વગેરે) દ્વારા તલ, સરસવ આદિ પીલવાને વેપાર કરે
SR No.009331
Book TitleUpasakdashangasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages638
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_upasakdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy