SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणा टीका अ० १६ द्रौपदी चर्चा ३७७ जीवाननादिलिङ्गव्यद्या एकेन्द्रियादय तेषा दया = रक्षणं जीवदयेति । स्वत्व प्राकृतप्रभम् । धर्ममूल भवतीति सर्वन क्रियाऽध्याहारः कार्यः । I प्रतिमापूजन विशुद्धपरिणामन रत्यादुपादेयमिति कथन निर्मूलम् -- धर्माङ्गेषु दयायाः प्रावान्यात् प्राथभ्य वर्तते । हिंसासाम्याया मतिमापूजाया दयाया अभावाद्य न मियति । तथा च विशुद्धात्मपरिणामरूप धर्म प्रति कारणत्व प्रतिमापूजनस्य न सभवति । अन्यन्च ―― इस लोक में यही बात कही गई है। जीवों की दया करना सत्य बोलना, पर धन के हरण करने का त्याग करना, कुशील का त्यागना, क्षमाभाव रखना, पाचों इद्रियों को वश में रसना ये सन धर्म के मूल है । जिस प्रकार विना मूल जड़ के वृक्ष की स्थिति आदि नहीं हो सकती है उसी प्रकार उनके बिना भी धर्मरूपी महावृक्ष की जीवात्मा ओ में स्थिरता नही हो सकती है जो व्यक्ति " प्रतिमा के पूजने से विशुद्ध परिणामो की आत्मा में जागृति होती है " इस बात का समचन करते हुए उपयोगिता सिद्ध करते हैं उनका यह कथन बिलकुल ही निर्मूल है क्योकि में सर्वप्रथम स्थान दया को ही दिया गया है जीवों की हिंसा से साध्य इस प्रतिमापूजन में उस दया का सरक्षण ही नही होता है - इसलिये उसे धर्म का अग कैसे माना जा सकता है जो धर्म का ही अग नहीं बनता है उससे कैसे परिणामो में विशुद्धता की जागृति हो सकती है अतः यह प्रतिमापूजन धर्म प्राप्ति में कारण नहीं है ऐसा मानना चाहिये । મધા આ ટંકમા એ જ વાત ખતાવવામા આવી છે કે જીવ ઉપર યા કરવી, સત્ય ખેલવુ, પારકાના ધનને લઈ લેવાની વૃત્તિને દૂર કરવી, કુશીલને ત્યાગ કરવેા, ક્ષમાભાવ રાખવે, પાચ ઇન્દ્રિયેટને વશમા રાખવી આ ધર્માંના મૂળ છે જેમ મૂળ-જડ વગરના વૃક્ષની સ્થિતિ વગેરે જ થઈ શકે તેમ નથી તેમજ એમના વગર પણ ધ રૂપી મહાવૃક્ષની જીવાત્માઓમા સ્થિરતા થઈ ગડે તેમ નથી જે વ્યક્તિ “ પ્રતિમાના પૂજનથી વિશુદ્ધ પરિણામેાની આત્મામાં જાગૃતિ થાય છે ” આ વાતને ચેાગ્ય માનીને આની ઉપયોગિતા સિદ્ધ કરે છે, તેમનુ આ કથન સાવ નિર્મૂળ-બ્ય છે કેમકે ધર્મોમા સૌ પ્રથમ સ્થાન દયાનેજ આપવામા આવે છે જીવાની હિંસાથી સાધ્ય આ પ્રતિમા પૂજનમા તે દૃયાની રક્ષા જ થતી નથી એટલા માટે આને ધનુ અગ કેવી રીતે માની શકીચે અને જે ધર્મનુ જ અગ થઈ શકતું નથી તેનાથી કેવી રીતે પરિણામેામા વિશુદ્ધતાની જાગૃતિ થઈ શકે એટલા માટે આ પ્રતિમાપૂજન ધ પ્રાપ્તિમા કારણુ નથી આમ માની લેવુ જોઈએ वा ४८
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy