SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ माताधर्मकपाल एकेद्रियाम्पिजीवनिकायजीवाना रक्षणं धर्मा मृलमिति तामता पस्कायविराधनासाध्यायाः प्रतिमापूगाया भगीयारे नागर नश्यति, जन धर्मस्य मूलतस्तत्र गमुन्छदात् । ___ तथा चोक्तम्-जीवदयसच्चायण, परधणपरिसज्जण सुसील च। सती पटियनि-ग्गहो य धम्मग मृलाइ ॥ दर्शनशुद्धि-२ तत्व) है तो प्रति मा का पूजन करने वाले के एसका परिहार कसे हो सकता है। क्योंकि यह पहिले ही प्रकट किया जा चुका है कि यह प्रतिमा पूजन कार्य पद काय के आरभ के पिना साप होती नही ममता। अतः प्रतिमापूजन वाले को धर्ममिति का लाभ मानना यह एक मनग ढन कल्पना ही है-शास्त्रीय कल्पना नहीं। शास्त्र में तो यही जिनेन्द्र देव की आजा है कि एकेन्द्रिय आदि पर निकाय के जीवों की रक्षा करना ही प्रत्येक जैन मात्र का कर्तव्य है, और वही धर्म का मूल है जर इस प्रकार की वीतराग प्रभु की आज्ञा है-तो फिर यह तो सोचो की पनिकाय की विरापना से साध्य इस प्रतिमापूजन की मान्यता में जैनत्व का रक्षण ही कैसे हो सकता है। प्रत्युत जैनधर्म का दम प्रकार की मान्यता मे सम्लत नाश ही हो जाता है। जी रदयसच्चवयण परधनपरिवजण सुसीलच । खनी पचिंदिय निग्गहोय म्मरस मलाइ।। (दर्शन शु२ तत्व) છે ત્યારે પ્રતિમાની પૂજા કરનારાઓ માટે અને પરિહાર કેવી રીતે થઈ શકે તેમ છે, કેમકે આ વાત પહેલા જ પ્રગટ કરવામાં આવી છે કે આ પ્રતિમા પૂજન કાર્ય ષકાયના આરભ વગર સાધ્ય થઈ શકે તેમ નથી એથી પ્રતિમા પૂજનવાળા માટે ધર્મસિદ્ધિનો લાભ સમજી લે આ એક બેટી કલ્પના માત્ર છે. શાસ્ત્રીય કલ્પના નથી રાસ્ત્રમાં તે જિનેન્દ્રદેવની એ જ આજ્ઞા છે કે એકેન્દ્રિય વગેરે ષકાયના જીવોની રક્ષા કરવી જ દરેકે દરેક જૈનનું કર્તવ્ય છે અને એ જ ધર્મનું મૂળ છે જ્યારે આ જાતની વીતરાગ પ્રભુની આજ્ઞા છે ત્યારે આ વાત ઉપર તે વિચાર કરીએ કે શકાય નિકાયની વિરાધનાથી સાધ્ય આ પ્રતિમા પૂજનની માન્યતામાં જૈનનનું રક્ષણ જ કેવી રીતે થઈ શકે છે આ જાતની માન્યતાથી તે જૈન ધર્મને મૂળરૂપે વિનાશ જ થઈ જાય છે जीपदयसच्चवयण परधनपरिवत्रण मुमील च ।। सती पचि दियनिग्गहोय धम्मस्स मुलोइ ॥ ( दर्श- -तत्त्व)
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy