SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ __अनगारधर्मामृतयपिणी टी० म० १६ द्रौपदीयर्चा ३४७ सर्वया कुपारचनिकद्रव्यावश्यमवत् प्रतिमापूजन कुर्वन्तः कारयन्तश्च मिथ्यादृष्टित्व प्राप्नुवन्ति न तु सम्परत्वमिति । द्रव्यावश्यक-द्विविध-आगमतो नोआगमतश्च । यस्य जन्तोरावश्यकशास्त्र शिक्षितादिगुणोपेत भवति, स जन्तुस्तनावश्यकशास्त्रे शिष्याध्यापनरूपया वाचनया गुरु प्रति प्रश्नलक्षणया मच्छनया, पुनः पुनः सूत्रार्थाभ्यासरूपया परावर्तनया, तथा अह्वान होने से आना मान लिया जाय तो फिर उस प्रतिमा में सजीवता मानने में क्या दोप है इसलिये यह स्वीकार करना ही चाहीये । कि भावजिन के अभाव में वह प्रतिमा भावजिन एव उनके गुणों का स्मरण करवाने में सर्वधा समर्थही है। जब यह निश्चित मिद्धान्त है तो फिर इसकी पूजनादि करने कराने से जो मनुप्य समकित की प्राप्ति होना मानते हैं वे उस विधवा कि दशा जैसे है जो अपने पति की फोटो या मूर्ति के दर्शन एव सहवास आदि से सन्तान की उत्पत्ति की कामना करती हो। इसलिये कुमावनिक द्रव्य आवश्यक की तरह यह प्रतिमापूजनादि कर्म करने कराने वाले दोनों ही जन मिथ्यात्वरूप दृष्टि के ही पात्र हैं, सम्यक्त्व के नहीं। द्रव्य निक्षेपरूप आवश्यक, आगम और नोआगम के भेद से दो प्रकार का है। उसमे जिस प्राणी के आवश्यक शास्त्र शिक्षितादिगुणों से युक्त है वह प्राणी उस आवश्य शास्त्र में, शिप्यों का पढानेरूप તે આત્માઓનું આવાહન હોવાથી આવવું માની લઈએ તે પછી તે પ્રતિ માને સજીવ માનવામા શે વધે છે એટલા માટે આપણે આ વાત ખ્વીકા રવી જ જોઈએ કે ભાવજનના અભાવમાં તે પ્રતિમા ભાવજીન અને તેમના ગુણનું સ્મરણ કરાવવામા - પૂર્ણપણે સમર્થ જ છે જ્યારે આ સિદ્ધાન્ત નિશ્ચિત રૂપે માન્ય થયેલ છે ત્યારે તેનું પૂજન વગેરે કરાવવાથી જે લેકે સમકિતની પ્રાપ્તિ થવી માને છે તેમની તે વિધવા જેવી દશા છે કે જે પોતાના પતિની છબી કે મૂર્તિના દર્શન અને સહવાસ વગેરેથી સતાન મેળવવાની ઈચ્છા કરતી હાય! એટલા માટે પ્રવચનિક દ્રવ્ય આવશ્યકની જેમ આ પ્રતિમા પૂજન વગેરે કાર્ય કરનાર તેમજ કરાવનાર અને માણસે મિથ્યાત્વ રૂપ દૃષ્ટિના જ પાત્ર છે, સમ્યકત્વના નથી દ્રવ્ય નિક્ષેપ ૩પ આવશ્યક આગમ તેમજ આગમના ભેદથી બે પ્રકાર છે તેમાં જે પ્રાણી આવશ્યક રાસ શિક્ષિત વગેરે ગુણોથી યુક્ત છે તે માણી તે આવશ્યક શાસ્ત્રમાં શિને ભણાવવા રૂપ વાચનાથી, ગુરૂમતિ તદ્દ
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy