SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ - - माताधर्मकथा तथा भक्त्या तामाकृति स्मरतो जनस्य भाषोल्लासः सभवा, तदाऽऽतेर्भावजिनेन समन्धात् , परतु स्थापनाया आश्रयाययिभावसम्बन्धो नास्ति भारजिनेन सह । भावजिनात्मनस्तनाबाहन स्थापनंतु जिनामाराध पाचनविद फतुमशक्य, कथ तहि-भावजिनसम्पन्धाभावे प्रतिमा भारजिन तद्गुण पा स्मारयितु शक्ता भवेत् । का भावोल्लास होता है, उमी प्रकार से भक्ति के आवेश से भी उनकी उस आकृति का उस समय स्मरण करने वाले प्रोणी को उस प्रकार के भावोल्लास का सद्भाव हो सकता है। इसका निपेध नही है। क्यों कि स्मृति के आधारभूत जिन परमात्मा उस काल में स्वय विद्यमान हैं । उन के अभाव में उन्हें नहीं देग्वने वाले प्राणियोंको भी उनकी उस प्रतिमा से उसी प्रकार का भौगोहास होता है यह मान्यता केवल एक कल्पना मात्र है वास्तविक नहीं। इसके समाधान के निमित्त जो यह कहा जाता है कि उस पापाण प्रतिमा में जिन भगवान की आत्मा का मत्रादिकों द्वारा आह्वान किया जाता है अत. उस प्रतिमा के दर्शन से साक्षात् भाव जिनके ही दर्शन होते है सो यह मान्यता सर्वथा असत्य है-कारण कि मोक्ष में प्राप्त आत्माओं का पाषाण आदि प्रतिमाओं में अपनी मान्यता सिद्ध करने के लिये आह्वान आदि मानना गया जिनसिद्धान्त से विरुद्व है मोक्ष प्राप्त आत्माऍ कही पर भी किसी भी काल में आह्वान करने से नही आती हैं ऐसी जिन शासन की आजा है इस तरह से उस पापाण आदि की आत्माओं का છે. તેમ ભકિતના આવેશથી પણ તેમની એ આકતિન તે સમયે સ્મરણ કરનાર પ્રાણુને તે જાતને ભાલાસની અનુભૂતિ થઈ શકે છે અને નિષેધ નથી કેમકે સ્મૃતિમાં તે આકૃતિના આધારભૂત જીન પરમાત્મા તે કાળમા જાતે વિદ્યમાન છે તેમના અભાવમાં તેમને નહિ જેનારા પ્રાણીઓને પણ તેમની તે પ્રતિમાથી તે પ્રમાણે જ ભાલ્લાસ થાય છે, આ માન્યતા ફક્ત એક કેરી કલ્પના જ છે, વાસ્તવિક નથી એના સમાધાન માટે જે આમ કહેવામાં આવે છે કે તે પથ્થરની પ્રતિમામાં જીન ભગવાનના આત્માનું મત્રે વગેરેથી આવાહન કરવામાં આવે છે, એથી તે પ્રતિમાના દર્શનથી પ્રત્યક્ષ ભાવન ના જ દર્શન થાય છે, તે આ માન્યતા સાવ અસત્ય છે કારણ કે મોક્ષમાં પ્રાપ્ત આત્માઓનું પથ્થર વગેરે પ્રતિમાઓમાં પોતાની માન્યતા સિદ્ધ કરવા માટે આહ્વાહન વગેરે માનવું છે તે જન સિછાતથી સાવ વિરૂધ્ધ છે મોક્ષ પ્રાપ્ત આત્માઓ કોઈ પણ સ્થાને અને કોઈ પણ કાળે આવાહન કરવાથી આવતા નથી, એવી જીન રાસનની આજ્ઞા છે. આ રીતે તે પથ્થર - મા
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy