SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ भनगारधर्मामृतर्यापणी दी० अ० १६ द्रौपदीचर्चा है, अनवद्य है, हम में प्रत्येक जीवादिक पदार्थ का विवेचन यष्ठुत ही अच्छी तरह से किया गया है अतः यर मार्थ है इसका प्रभाव भी अदितीय है इसकी छत्रछाया में आने से प्रत्येक भव्य जीव आस्मक ल्याण के अपने अन्तिम लक्ष्य की मिद्धि कर लिया करते हैं। इस में प्रतिपादित तत्व सामान्यजन नही ज्ञात कर सकते हैं-द्रव्यार्थिक और पर्यायार्थिक नयरूप दो दृष्टिया जिनके पास है-वे ही इसमें प्रतिपादित विषय को अच्छी तरह ज्ञात कर सकते हैं। इसमें जो भी कुछ कथन सर्वज्ञ भगवान ने किया है वह इन्ही दो दृष्टियो को सामने रखकर किया गया है यदि एक दृष्टि को ही प्रधान रखकर इसके तत्व को समझने की चेष्टा को जाय तो वह प्रतिपाद्य विपय ठीक २ नही सम झा जा सकता है। तथा इस प्रकार की प्ररूपणा अन्यया भी ज्ञात होने लगती है इसलिये दूसरी दृष्टि को सामने रखकर ही वह विषय ठीक २ रीति से समझ में आ सकता है, अन इसी अभिप्रायसे इसे निपुण जनवेद्य कहा है तथा इस में प्रत्येक पदार्थ को उत्पादन व्यय और ध्रोन्य आत्मक कहा गया है-वह भी द्रव्य और पर्याय की अपेक्षा से ही कहा गया है द्रव्य की अपेक्षा से प्रत्येक जीवादिक पदार्थ धौव्यरूप અતીવકુશળ છે દર દરેક જી ને આ હીતકારી છે અનવદ્ય છે, એમાં દરેકે દરેક જીવ વગેરે પદાર્થનું વિવેચન બહુજ સૂક્ષમતા પૂર્વક કરવામાં આવ્યુ છે એથી આ મહાઈ છે અને પ્રભાવ પણ અદ્વિતીય છે, આની છત્ર-છાયામા આવવાથી દરેક ભવ્યજીવ આત્મકલ્યાણ વિષયક પિતાની અતિમ લક્ષમની સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે આમાં પ્રતિપાદિત તત્વ સામાન્ય લેકે જાણી શકતા નથી વ્યાર્થિક તેમજ પર્યાયાર્થિક નયરૂપ બે દૃષ્ટિએ જેની પાસે છે તેઓ જ આમાં પ્રતિપાદિત વિષયને સારી પેઠે સમજી શકે છે સર્વજ્ઞ ભગવાને આમાં જે કઈ કહ્યું છે તે બધુ આ પુકત બને દષ્ટિએ ને પિતાની સામે રાખીને જ કહ્યું છે જે એક-દૃષ્ટિને જ પ્રધાન સમજીને તેના તત્વને જાણવાની ચેષ્ટા કરવામા આવે તે તે પ્રતિપાદ્ય વિષય યથાવત્ સમજી શકાય જ નહિ તેમજ આ જાતની પ્રરૂપણું અ યથા પણ માલુમ થવા માંડે છે એથી બીજી દષ્ટિને પોતાની સામે રાખીને જ વિચાર કરીએ તે વિષય સરસ રીતે સમજી શકાય તેમ છે. આ પ્રજનથી જ આને “નિપુણજન-વેધ કહેવામાં આવે છે તેમજ આમા જે દરેક પદાર્થને ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય આત્મક કહેવામાં આવ્યો કે તે પણ દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાથી જ કહેવામાં આવ્યું છે દૂષ્યની છે
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy