SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ - - माताधर्मकथा मुष्ट्र' इति मन्यते, पुत्रादयोऽपि नाद्रियन्ते । जराज्याला-श्वासकासधूमैनर्जीव व्याकुलयन्ती यस्मिन् शरीरे मज्वलति, तद भस्मसाद रोति । जरा खलु सर्गाप दामास्पद मालानलशिखेव सफल मुखमनोरथ पिनाशिनी । अठमधिकेन मृत्यु जरादि ससारस्वभावचिन्तनेन । मृत्युगरानलपतप्तस्य मम निष्क्रमणमेव शरण भविष्यति, यत:___ससारमहारण्ये मनुष्यदेहः खलु समाधिरूपस्य कल्पतरो क्षेत्रम् । तच्च विशिष्ट पुण्यपुञ्जरूपहलेन कृष्टम् । निष्क्रमण तस्य वृक्षस्य बीजम् । वैराग्यजलाभिषेकेण डालता है। भक्षित विप की तरह तुरत ही शरीर को नष्ट कर देती है भार्या भी जरावस्थापनपुरूप को " यह उष्ट्र है " ऐसा मानने लगती है। पुत्रादिक उसका अपमान करने लगजाते है । वे इसका जरा भी सन्मान नहीं करते। यह जरारूपी ज्वाला श्वास कासरूपी धूम से जीव को व्याकुल करती हुई जिस शरीर मे प्रज्वलित होजाती है उसे भस्मसात ही कर डालती है। यह जरावस्था समस्त आपत्तियो का एक स्थान है। प्रबल अग्नि की ज्वाला के समान समस्त सुखों के मनोरथो को नाश करने वाली है। मृत्यु, जरा, आदि रूप ससार के स्वाभाव के चिन्तवन से अब यस रहो । मृत्यु तथा जरा रूप वहि की शिखा से प्रतप्त हुए मुझे तो अब निष्क्रमण (दीक्षा) ही एक शरण भूत होगा। कारण ससाररूप इस गहनवन मे यह मनुष्य देह समाधि रूप करपवृक्ष का क्षेत्र है । यह विशिष्ट पुण्य पुजरूप हल से जोता गया है। निष्क मण ( दीक्षा) उस वृक्ष का बीज है वैराग्यरूप जल के सिंचन से શિથિલ કરી નાખે છે ખાધેલા વિષની જેમ તે શરીરને જરદી નઈ કરે છે પત્ની પણ ઘરડા પુરુષને “આ ઉટ છે એમ માને છે પુત્ર વગેરે પણ તેમને તિરસ્કારે છે તેઓ પણ તેમનું સન્માન કરતા નથી આ ઘડપણની જવાળા શ્વાસ, કાસરૂપી ધુમાડાથી જીવને વ્યાકળ કરીને જે રીરમાં સળગી ઉઠે છે તેને ભસ્મીભૂત કરી નાખે છે ઘડપણ બધી આફતનું એકમાત્ર સ્થાન છે વિકરાળ અગ્નિની જવાળાઓની પિઠે બધા સુખને તેમજ મારા મૃત્યુ નાશ કરનારુ છે મૃત્યુ ઘડપણુ વગેરે ના સ્વભાવ વાળા આ જગત વિષે મારે હવે કઈ વિચાર કરે નથી મૃત્યુ તેમજ ઘડપણ રૂપી અગ્નિની જવાળાઓથી સતત થયેલા મારા માટે હવે નિષ્કમણ એટલે કે - દીક્ષાગ્રહણ કરવી-જ શરણું ભૂત થશે કેમકે સ સારરૂપી ભયકર વનમાં આ મનુષ્ય નારીર સમાધિ રૂપી કટપવૃક્ષનુ ક્ષેત્ર છે. આ વિશિષ્ટ પ્રકારના ઉત્તમ પુષ્પરૂની હળથી ખેડવામાં આવ્યું છે નિષ્ક્રમણ (દીક્ષા) તે વૃક્ષનું ( કલ્પવૃક્ષનું ) બી છે વેરાગ્યરૂપી
SR No.009329
Book TitleGnatadharmkathanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1120
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy