SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणीटोका अ. १ सू ५० उपालम्भकथनम् तदुभयोपालम्भी यथा--- अंज्ञानिनोऽमी निजजीवितस्य, हेतोः किमर्थं बहु जीव कोटीः । संस्थापयन्तीह च दुःखगर्चे किं जीवनं शाश्वतमस्ति तेषाम् ? ॥ ३ ॥ यंत्र आनंद परोपालम्भाधिकार - १५६३ अयमत्राभिप्रायः - प्राप्तरत्नत्रयक्षणस्य विचक्षणस्यापि विनेयस्य प्रमादवशतस्खलनायां सत्यां तं सन्मार्गे स्थापनाय भगवता मेघमुनेरिव गुरुणोपालम्भो देय इति । पोपालंभ में अविधि में प्रवृत्त हुए जीव को गुर्वादि आप्त जन सम झाते हैं जैसे हे वत्स । तुम्हारा जन्म विशुद्ध वंश में हुआ है, और तुम जिनेन्द्र प्रभु के धर्म में दीक्षित हुए हो। सदा तुम उत्तम ज्ञानादि गुणों से युक्त हो रहे हो तो फिर ऐसी क्या बात है जो तुम सहमा इस प्रकार के विहित कार्य में प्रवृति करने की ओर झुक रहे हो । यह कार्य तुम्हें शोभा नहीं देता है। अतः इससे विरक्त होकर विहित कर्तव्य की ओर ही प्रवृति करो ||२|| तदुभयोपाल में इस प्रकार घोष दिया जाता है-ये अज्ञानी जीव अपने स्वयं के जीवन के लिये अनेक जीवों की कोटियों को दुःखरूपी खड्डे में न मालुम क्यों पटकते रहते हैं । तो क्या वे अपने जीवन को शाश्वत मान रहे हैं ॥ ३ ॥ मेघकुमार को महावीर प्रभुने जो यह उपालंभ दिया है - वह परोपा लभ रूप है । जिस अपने शिष्यने रत्नत्रयरूप मुक्ति का मार्ग प्त कर પરાપાલંભ અવધિમા પ્રવૃત્ત થતા જીવને ગુરુ વગેરે આપ્તજના સમજાવે છેજેમકે હું બેટા ! તમારો જન્મ વિશુદ્ધ વંશમાં થયા છે અને તમે જિનેન્દ્ર પ્રભુની દીક્ષા પામ્યા છે. હમેશાં તમે શ્રેષ્ઠજ્ઞાન વગેરે ગુણાથી યુકત થઇ રહ્યા છે, તેા પછી એવું શું થઈ ગયું છે એકદમ તમે આ જાતના ન કરવા ચાગ્ય (અવિહિત) કાર્યમાં પ્રવૃત્તિ કરવા તૈયાર થયા છે. આ કામ તમને ચાલતું નથી. એટલે એનાથી વિકત થઈને વિહિત (ઉચિત) કર્તવ્યમાં પ્રવૃત્ત થાએ. ારા તદુભયાપાલભમાં આ પ્રમાણે ખાધ અપાય છે કે આ અન્નાની જીવે પોતાના જીવન માટે ઘણા જીવેાને દુખરૂપી ખાડામાં કેમ નાખતા રહે છે ? શું એવા માણુસે પેાતાના જીવનને શાશ્વત માનીને ખેડા છે ઘણા મૈધકુમારને મહાવીર પ્રભુએ જે ઉપાલંભ આપ્યા છે તે પરાપાલભ છે, જે શિષ્યે રત્નત્રય રૂપ મુક્તિમાગ મેળવ્યેા છે, અને હવે પ્રમાદવંશ થતાં તે મુકિતમાર્ગથી ભ્રષ્ટ
SR No.009328
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy