SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०३४ अ. श.७ नीललेश्य-भवसिद्धिकेन्द्रियाः ४६१ व्यम्, नवरं पूर्व यत्र कृष्णलेश्यपदं दत्तं तादृशस्थाने इह नीललेश्यपदं देयम्, अन्यत्सर्वं पूर्ववदेव ज्ञातव्यमिति । तथा तत्र यया एकादशोदेशकाः कथिताः तथा अत्रापि एकादशोदेशकाः कथयितव्या, इति सप्तमं शतम् 'एवं काउलेस्प्त भवसिद्धिय एगिदिएहि वि अट्टमं सयं' एवं कापोतलेश्य भवसिद्धियकैकेन्द्रियैरपि अष्टम शतं ज्ञातव्यम्, नवरं नीललेश्य-स्थाने कापोतलेइयपदं देयम् अत्रापि पूर्ववदेव एकादशोदेशका ज्ञातव्याः प्रकारस्तु सर्वत्र पूर्व. सातवां शतक नीललेश्यावाले भवसिद्धिक एकेन्द्रियों के सम्बन्ध में कह लेना चाहिये । परन्तु इस सप्तम शतक में पूर्व शतक की अपेक्षा यही विशेषता है कि इस शतक मे जैसा कि पूर्व शतक में जहां कृष्ण लेश्यापद दिया गया है । उस जगह नीललेश्यापद रखना चाहिये। बाकी का और सब कथन पहिले के जैसा ही जानना चाहिये। तथा जिस रीति से वहां ११ उद्देशक कहे गयें उसी रीति से यहां पर भी ११ उद्देशक कहलेना चाहिये । ।सू०१॥ सप्तम एकेन्द्रिय शतक समाप्त ||३४-७॥ चोतीसवे शतक के आठवां एकेन्द्रिय शतक 'एवं काउलेस्स भवसिद्धिय एगिदिए हि वि अट्टम सय इत्यादि टीकार्थ-इसी रीति से कापोतलेश्यावाले भवसिद्धिक एकेन्द्रियों के सम्बन्ध में भी आठवां शतक कह लेना चाहिये । परन्तु नीललेश्य પ્રમાણે સાતમું શતક નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક એકઈન્દ્રિયવાળાઓના સંબંધમાં કહેવું જોઈએ પરંતુ આ સાતમા શતકમાં પહેલા શતક કરતાં એ ભિન્નપણું છે કે આ શતકમાં પહેલાના શતકમાં જ્યાં કૃષ્ણલેસ્યા પદ આપવામાં આવેલ છે. ત્યાં નિલલેશ્યા પર મૂકીને કહેવું જોઈએ. બાકીનું બીજું સઘળું કથન પહેલા કહ્યા પ્રમાણે જ સમજવું જોઈએ તથા જે પ્રમાણે ત્યાં અગીયાર ઉદ્દેશાઓ કહેવામાં આવ્યા છે. એ જ પ્રમાણે અહિયા પણ અગિયાર ઉદેશાઓ કહેવા જોઇએ. સાતમું શતક સમાપ્ત ૩૪-છા આઠમા એકેન્દ્રિય શતકને પ્રારંભ– ‘एवं काउलेस्स भवसिद्धिय एगिदिएहिं वि अट्ठम सय" यile ટીકાર્ય–આ નલલેશ્યાવાળા ભવસિદ્ધિક એકઈન્દ્રિયવાળાઓના સંબં. ધમાં કહેલ રીત પ્રમાણે કાપતલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિયોના સબંધમાં પણું આઠમું શતક કહેવું જોઈએ. પરંતુ નીલેશ્યા એ પદના ઘાને કાપિત
SR No.009327
Book TitleBhagwati Sutra Part 17
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages812
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy