SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ अंमैयचन्द्रिका टीका श०३३ अ. श०६ कृ. भ. एकेन्द्रियजी० नि० २९९ वेणं जहेव ओहिउद्दसए तहे व जाव वेदेति' एवमेतेन-उपरि प्रदर्शितेन अमिला. पेन प्रकारेण तथैव औषिके प्रथमे एकेन्द्रियादेश के कथितं तथैव-तेनैव प्रकारेण इहापि भवसिद्धिकपकरणेऽपि सर्व वक्तव्यम् । कियत्पर्यन्तमौधिकमकरणं वक्त. व्यम् १ तत्राह-'जाव' इत्यादि । 'जाव वेदेति' यावद् वेदयन्ति, कति कर्मपकतयो भवन्तीति प्रश्नादार चतुर्दशर्मप्रकृती र्वेदयन्ति. एतत्पर्यन्तं वक्तव्यम् । तथाहि-कृष्णलेश्य भवसिद्धिकापर्याप्तक सूक्ष्मपृथिवीकायिकादारभ्य कृष्णलेश्य भवसिद्धिकपर्याप्तकवादरवनस्पतिकायिकान्ता अपि एकेन्द्रियजीवाश्चतुर्दश कर्मप्रकृतीनां वेदकाभवन्तीति यावत्पदग्रह्यम् औधिक प्रकरणमिति । अभिलावेण जहेव ओहिय उद्देसए तहेव जाव वेदेति' हे गौतम ! जिस प्रकार से इस अभिलाप द्वारा जैसा कथन औधिक उद्देशक मेंप्रथम एकेन्द्रिय उद्देशक में कहा गया है, उसी प्रकार से यहां इस भवसिद्धिक प्रकरण में भी वही सब कथन कहना चाहिये, और वह सब प्रकरण गत कथन वेदन सूत्र तक का यहां कहना चाहिये, तात्पर्य इस कथन का ऐसा है कि कृष्णलेश्यावाले भसिद्धिक अपर्याप्तक सूक्ष्म पृथिवीकायिक जीवों के कितनी कर्मप्रकृतियां होती हैं ? इम प्रश्न से लेकर चौदह कर्म प्रकृतियोंका वे वेदन करते हैं यहां तक का सब कथन पहाँ पर वहां का ज्यो का त्यों करना चाहिये, तथा इसी प्रकार का कथन कृष्णलेश्यावाले भवसिद्धिक पर्यातक पादर वनस्पतिकायिक नक के समस्त एकेन्द्रिय जीव १४ कर्म प्रकृतियों को वेदन करते हैं। પૃથ્વીકાયિક જીને કેટલી કર્મપ્રકૃતિ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી छ -'एवं एएण अभिलावेण जहेव ओहिय उद्देसए तहेव जाव वेदेति' હે શેતમા જે પ્રમાણે આ અભિલાપ દ્વારા અઘિક ઉદ્દેશામાં એટલે કે પહેલા એકેન્દ્રિય ઉદેશામાં કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહિયાં આ ભવસિદ્ધિક પ્રકરણમાં પણ તે સઘળું કથન સમજી લેવું. અને તે પ્રકરણમાં કહેવામાં આવેલ સઘળું કથન વેદનસૂત્ર સુધીનું અહિયાં કહેવું જોઈએ. આ કથનનું તાત્પર્ય એ છે કે કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક અપયશ્ક સૂમ પૃવીકાયિક જીને કેટલી કર્મપ્રતિ હોય છે ? આ પ્રશ્નથી લઈને ૧૪ ચૌદ કર્યપ્રકૃતિનું વદન કરે છે. આ કથન સુધીનું તે પ્રકરણનું કથન જેમનું તેમ અહિયાં સમજી લેવું. જોઈએ તથા આજ પ્રમાણેનું કથન કૃષ્ણવેશ્યાવાળા ભવસિદ્ધિક પર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક સુધીના સઘળા એકેન્દ્રિય જી ચૌદકમ પ્રકૃતિન વેદન કરે છે આ પ્રમાણેનું આ સઘળું કથન ઔધિક પ્રકરણ અહિયાં યાવત શબ્દથી ગ્રહણ કરવામાં આવ્યું છે. તેમ સમજવું.
SR No.009327
Book TitleBhagwati Sutra Part 17
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages812
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy