SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२६ उ.१ १०१ वन्धस्वरूपनिरूपणम् मानता माश्रित्य तृतीयः ३ । अस्त्येककोऽवध्नात् न वध्नाति न भन्स्यति क्षीण. मोहमाश्रित्य चतुर्थः ४ । एवमग्रेऽपि सर्वत्र यथासम्भवं विज्ञेयम् । एवं प्रकारेण सलेश्यजीवविषये चत्वारो भङ्गाः संपादिता भवन्ति शुक्ललेश्यावतां पापक्रम न बंधिस्लाइ' हे भदन्त जो जीव लेश्यावाला होता है क्या वह ऐसा भी होता है जो केवल भूतकाल में ही पापकर्म का बन्धक हुभा, वत मान और भविष्यत् काल में न यह पापकर्म का धन्धक है और न यह पापकर्म का बन्धक होगा ही, इस प्रश्न के उत्तर में प्रभुश्री कहते हैं'गोयमा ! अस्थेगइए बंधी, बंधह' बंधिस्लाइ हां गौतम! कोई-कोई ऐसे भी सलेश्य जीव होते हैं, जो भूतकाल में पापकर्म का बन्ध कर चुके होते हैं 'वर्तमान काल में भी पापकर्म का बंध करते रहते हैं और भवि. व्यत् काल में भी वे पापकर्म का बन्ध करने वाले होंगे। ऐसा जीव सलेश्य अभव्य जीव होता है-अतः उसे लेकर यह प्रथा भंग कहा है, द्वितीय भंग-कोई एक सलेश्य जीव ऐसा होता है जो भविष्यत् काल में तो पापकर्म का बन्ध नहीं करेगा-किन्तु वह भूतकाल में पापकर्म का पन्ध करने वाला हो चुका है और वर्तमान काल में भी वह पापकर्म का बंध करता है आसन्न काल में जिले क्षपक अवस्था प्राप्त तना था। 1 मा प्रमाणे छे. 'बंधी, न बंधइ, न वधिस्सई' ભગવન જે જીવ લેશ્યાવાળો હોય છે, તે શું એ હોય છે કે-જે કેવળ ભૂતકાળમાં જ પાપ કર્મને બધ કરવાવાળો હોય છે, અને વર્તમાન તથા ભવિષ્ય કાળમાં તે પાપ કર્મને બંધ કરતા નથી તેમજ પાપ કર્મનો બધ કરશે પણ નહિં? श्रीगोतमस्वामीना ! प्रश्न उत्तरमा प्रसुश्री ४ छ -'गोयमा ! अत्थेगइए बंधी, व धइ, बंधिस्सइ' गौतम ! अ व सवेश्य-सेश्यावाणा જીવ એવા પણ હોય છે કે જેઓ ભૂતકાળમાં પાપ કર્મને બંધ કરી ચૂકેલ હોય છે. વર્તમાન કાળમાં પણ તેઓ પાપકર્મને બંધ કરતા રહે છે અને ભવિષ્યમાં પણ તેઓ પાપકર્મને બંધ કરવાવાળા થશે એવા જ લેહ્યાવાળા અભવ્ય જી જ હોય છે. તેથી તેને ઉદ્દેશીને આ પહેલે ભંગ કહ્યો છે. હવે બીજો ભંગ કહેવામાં આવે છે-કઈ એક લેક્ષાવાળે જીવ એવો હોય છે, કે જે ભવિષ્ય કાળમાં તે પાપ કર્મ બંધ નહીં કરે, પરંતુ તેગ ભૂતકાળમાં પાપ કર્મને બંધ કરેલ હોય છે. અને વર્તમાન કાળમાં પણ તે પાપ કમનો બંધ કરે છે. એ જીવ નજીકના સમયમાં જેને ક્ષપક શ્રેણી પ્રાપ્ત થવાની છે, એવા ભવ્ય જીવને ઉદ્દેશીને કહેલ છે. ૨ भ० ६७
SR No.009326
Book TitleBhagwati Sutra Part 16
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages708
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy