SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीस्त्रे , इत्यादि, गोरमा' हे गौतम ! 'जहन्नेणं एक उकासेणं अट्ठ' जघन्येन एवं भवग्रहणं बकुशस्य भवति, उत्कृष्टतोऽष्ट भरग्रहणानि भवन्ति, अत्र कश्चित् एक(स्मिन्नेत्र भवे बकुशत्वं कपायकुशीलत्वं च प्राप्य सिद्धो भवति तथा एकमये वकशत्वं प्राप्य भवान्तरे बकुशत्वमाप्ति बिनाऽपि सिद्धो भवति ओ कुशस्य जघ. न्येन एकभवग्रहणं कथितम् उत्कपतस्तु अष्टौ भवा भवन्ति यन ,ग्य उत्कर्पतोप्टभनपर्यन्तं चारित्रमाप्तिर्भनति तत्र कश्चित् तान् अष्टौ अपि भवान् बकुशत्वेन, चरमभवंतु सकपायत्वयुक्तवाशत्वेन पूरपति, तथा कथिन प्रनिभवं प्रतिसेवना___ 'घउले पुच्छ।' हे अदना । पकुश कितने भवों को ग्रहण करके सिद्ध होता है ? इसके उत्तर में प्रशुश्री कहते हैं-गोयामा ! जहन्नेणं एषकं उक्लोरणं अह' हे गौतम ! बकुश जघन्य से एक सच को ग्रहण करके और उत्कृष्ट से आठ अवों को ग्रहण करके सिद्ध होता है। यहां कोई एक ही भल में बकुश अवस्था को और कपयकुमील . अवस्था को प्राप्त कर सिद्ध हो जाता है और फोह एव यकुश अवस्था को प्राप्त कर तथा भवान्तर में यकुश अवस्था प्राप्त किये विना भी सिद्ध हो जाता है। इसलिये बकुश का एक भवग्रहण जघन्य से कहा है। तथा उत्कृष्ट से जो आठ भत्रण काला है सो उसका कारण ऐसा है कि आठ भवतक उत्कृष्ट रूप से उसे चारित्र की प्राप्ति होती हैं। इनमें कोई एक तो आठ अब बशरूप से और अन्तिम भय कपायकुशीलसहित बकुशरूप से पूरण करता है तथा कोईएक ___'वउसे पुच्छा' है लगवन् ॥४21 साने ७९ ४ी सिद्ध थाय २१ मा प्रशन उत्तरमा प्रभुश्री ४७ छ -'गोया। जहन्नेणं एक्कं उक्कोતેનું ઘર હે ગૌતમ ! બકુશ જઘન્યથી એક ભાવ ગ્રહણ કરે છે. અને ઉત્કૃષ્ટથી આઠ લને ગ્રહણ કરીને તે પછી સિદ્ધ થાય છે. અહિયાં કઈ એક જ ભવમાં બકુશ અવસ્થાને અથવા કષાયકુશીલ અવસ્થાને પ્રાપ્ત કરીને સિદ્ધ થઈ જાય છે. અને કેઈ એક ભવમાં બકુશ અવસ્થાને પ્રાપ્ત કરીને તથા ભવાતરમાં બકુશ અવસ્થા પ્રાપ્ત કર્યા વિના પણ સિદ્ધ થઈ જાય છે. તેથી બકુશને એક ભવડણ જઘન્યથી કહ્યો છે તથા ઉત્કૃષ્ટથી જે આઠ ભવગ્રહણ કહ્યા છે, તેનું કારણ એવું છે કે-આઠ ભવ સુધી ઉત્કૃષ્ટપણાથી તેને ચારિત્રની પ્રાપ્તિ હોય છે. તેમાં કઈ એક આઠ ભવ બકુશપણુથી અને છેલ્લે ભવ કષાય સહિત બકુશપણાથી પૂરો કરે છે. તથા કઈ એક પ્રત્યેક ભાવ પ્રતિસેવનાકુશીલ વિગેરે રૂપથી યુક્ત બકુશપણુથી પૂરે કરે છે.
SR No.009326
Book TitleBhagwati Sutra Part 16
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages708
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy