SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीले स्थाने तयोरनन्तभागे वर्तते तदेवमिह तैजसशरीरपुद्गला अपि जीवेभ्योऽनन्तगुणाः किं पुनः कार्मणादि पुद्गलराशि सहिताः ?, ते तु अनन्तगुणा भवन्त्येवेति भावः। तथा-पञ्चदशविधप्रयोगपरिणता पुद्गलाः स्तोकारतेभ्यो मिश्रपरिणता अनन्तगुणाः । सेभ्योऽपि विसापरिणताः अनन्तगुणाः, त्रिविधा एव च पुद्गलाः सर्व एव भवन्ति । जीवाश्च सर्वेऽपि प्रयोगपरिणतपुद्गलानां प्रतनुकेऽनन्तभागे वर्तन्ते । यस्मादेवं-तस्माद्-जीवेभ्यः सकाशात् पुद्गला वहुमिरनन्ताऽनन्तगुणिताः सिदा । इति । 'एएसि णं भते' एतेषां खलु भदन्त ! 'जीवाणं आउयस्स कम्मस्स बंधगाणं गई है। क्यों कि जीव से विमुक्त भी वे अपने अपने स्थान में उन दोनों की अपेक्षा से उन दोनों के अनन्तवें भाग प्रमाण हैं। इस प्रकार तैजस शरीरपुद्गल भी जीवों की अपेक्षा अनन्तगुणें हैं। और जघ ये कार्मण आदि पुद्गल राशि हों तो फिर कहना ही क्या है ? इस अवस्था में तो ये अनन्तगुण होते ही हैं। तथा पन्द्रह प्रकार के प्रयोगों से परिणत हुए जो पुद्गल हैं वे स्तोक हैं । इससे अनन्तगुणें अधिक मिश्रपरिणत पुद्गल हैं और इनसे भी अनन्तगुणे अधिक जो विस्रसा परिणत पुद्गल हैं वे हैं । जितने भी पुशल हैं वे सब तीन प्रकार के ही होते हैं । और जितने भी जीव हैं वे सब भी प्रयोगपरिणत पुद्गलों के प्रतनुक अनन्तवें भाग प्रमाण में हैं। अत: जय ऐसी बात है तो यह अपने आप ही सिद्ध हो जाता है कि जीवों से अनेक अनन्तानन्तगुणित पुद्गल हैं। 'एएनिणं भंते ! जीवाणं आउयस्स कम्मस्स बंधगाणं આવી નથી, કારણ કે જીવથી છુટેલા તે શરીર પિતપોતાના સ્થાનમાં તે બને કરતાં તે બનેના અનન્તમાં ભાગ પ્રમાણ છે આ રીતે તિજસ શરીર પુદ્ગલ પણ જેની અપેક્ષાએ અનન્તગણ છે. અને જ્યારે આ કાર્મણ વગેરે મુદલ સમૂહ હોય તે પછી કહેવાનું શું છે, આ અવસ્થામાં તો આ અનન્તગણું જ હોય છે. તથા પંદર પ્રકારના પ્રયોગોથી પરિશુત થયેલા જે પુલે છે, તે તેક-અલ્પ છે તેના કરતાં અનન્તગણ અધિક–વધારે મિશ્રપરિણત પુદ્ગલે છે. અને તેના કરતાં પણ અનન્તગણ વધારે વિશ્વસાપરિણત પુલે છે જેટલા પુલે છે તે બધા ત્રણ પ્રકારના હોય છે. અને જેટલા જીવે છે તે બધા પણ પ્રયોગ પરિણત પુલના સૂક્ષ્મ અનન્તમાં ભાગ પ્રમાણુવાળા છે તેથી જ્યારે આ પ્રમાણે છે, તો એ વાત પિતાની મેળે જ સિદ્ધ થઈ જાય છે કે જીવે કરતાં અનેક અનન્તાનંતગણુ પતલે છે. 'एएमि गं भंते ! जीवाणं आयरस कम्मस्स बंधगाणं अबंधगाणं ३
SR No.009325
Book TitleBhagwati Sutra Part 15
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages972
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy