SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ५२६.. भंगवतीस्त्रे कारकम् अन्तः शुपिररहितं झल्लरीवत् मोदकवद्वा २, व्यसं-त्रिकोणं शनाटक फलवत् ३, चतुरस्र-समचतुष्कोणं पीठवत् ४, आयतम्-दीर्घ दण्डवत् ५, अनित्यस्थम्-पूर्वोक्ताकाराविरिक्ताकारकम् ६, एतानि षट्प्रकारकाणि संस्थानानि भवन्तीति । 'परिमंडला णं भंते ! संठाणा दवट्ठयाए कि संखेज्जा असंखेज्जा अणंता' परिमण्डलानि खल्लु भदन्त ! संस्थानानि द्रव्यार्थतया कि संख्येयानि असंख्येयानि अनन्तानि वा. हे भदन्त ! परिमण्डलसंस्थानवन्ति द्रव्याणि द्रव्यरूपमर्थमाश्रित्य किं संख्येयानि असंख्येयानि अनन्तानि वेति प्रश्नः। भगवानाह-'गोयमा' इत्यादि, खाली (पोला) होता है वृत्त जो संस्थान है वह गोलाकार होता है अर्थात् भीतर में भरा हुआ (ठोस) होता है। यह संस्थान झल्लरी के जैसा अथवा मोदक के जैसा ठोस होता है। शृङ्गाटक फल-सिंघाडे के आकर जैसा जो संस्थान होता है वह व्यस्र संस्थान है। पीठ के जैसा जो समकोण चारों कोने जिसके घराघर सम होते हैं-ऐसा जो संस्थान होता है वह चतुरस्र संस्थान है दण्ड के जैसा जो संस्थान लम्या होता है वह आयत संस्थान है। पूर्वोक्त आकारों से अतिरिक्त आकार वाला जो संस्थान होताहै वह अनिस्र्थस्थ संस्थान है। ये छ प्रकार के संस्थान हैं। अब गौतम प्रभु से ऐसा पूछते हैं-'परिमंडला णं भंते ! संठाणा व याए कि संखेज्जा असंखेज्जा अणंता' हे भदन्त ! परिमंडल संस्थान द्रव्यार्थरूप से क्या संख्यात है अथवा असंख्यात है अथवा अनन्त हैं? तात्पर्य प्रश्न का ऐसा है कि परिमंडल संस्थान वाले द्रव्य, द्रव्य रूप છે. અને અંદરથી છિદ્રો વાળું હોય છે. વૃત્ત નામનું જે બીજુ સંસ્થાન છે, તે ગોળ આકારનું હોય છે. અને અંદર છિદ્ર વગરનું હોય છે. આ સંસ્થાન ઝાલર પ્રમાણે અથવા મોદક-લાડુના પ્રમાણે હોય છે. શગાટક ફલ–શીઘેડાના આકાર જેવું જે સંસ્થાન હોય છે, તે વસ્ત્ર સ સ્થાન છે. પીઠ–પાટની માફક જેના ચારે ખૂણા બરાબર સરખા હોય છે, એવું જે સંસ્થાન હોય છે, તે સમકોણ-સમચતુરસ સંસ્થાન છે, દંડની માફક જે સંસ્થાન લાંબુ હોય તે આયત સંસ્થાન છેઆ પૂર્વોક્ત આકારે શિવાયના આકારવાળું જે સંસ્થાન હોય છે, તે અનિત્થરથ સંસ્થાન છે. આ રીતે આ છ પ્રકારના સંસ્થાને કહ્યા છે. वे गीतमस्वामी प्रसन मेनु पूछे छ:--'परिमंडला ण भंते ! संठाणा ९०वट्टयोए कि सखेज्जा असखेज्जा आणता' 8 सपन् परिभ3८ सथान દ્રધ્યાર્થ રૂપથી શું સંખ્યાત છે? અથવા અસંખ્યાત છે? અથવા અનંત છે? આ પ્રશ્નનું તાત્પર્ય એવું છે કે-પરિમંડલ સંસ્થાન વાળું દ્રવ્ય દ્રવ્ય
SR No.009325
Book TitleBhagwati Sutra Part 15
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages972
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy