SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ .. भगवती २५२ रैकेन्द्रियतिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ते तदा किं पर्याप्तवादरैकेन्द्रियतिर्यग्यो. निकेभ्योऽपर्याप्ततादृशेभ्यो वा ? गौतम ! पर्याप्तेभ्योऽपर्याप्तेभ्यश्चागत्योत्पद्यन्ते एतदन्तपकरणं यावत्पदग्राह्यं भवति । 'पुढचीकाइए णं भंते !' पृथिवीकायिका खल्ल मदन्त । 'जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए' यो भव्य:'योग्यः पञ्चेन्द्रियतिर्यग्योनिके पुत्पत्तुम् 'से णं भंते' स खलु भदन्त ! 'केवइयकालहिइएसु उववज्जेज्जा' कियत्कालस्थितिकेषु पञ्चेन्द्रियतिर्यग्योनिकेषु उत्पोत, रके उत्पन्न होते हैं। अब इस पर पुनः गौतम प्रभु से ऐसा पूछते हैं कि हे भदन्त! सूक्ष्म और चादर जो एकेन्द्रिय होते हैं वे पर्याप्त और 'अपर्याप्त के भेद से दो प्रकार के होते हैं, सो क्या वे पर्याप्त बादर एके'न्द्रियों से आकरके उत्पन्न होते हैं ? अथवा अपर्याप्त चादर एकेन्द्रियों से आकरके उत्पन्न होते हैं ? इसके उत्तर में प्रभु गौतम से कहते हैंहे गौतम! वे पर्याप्त पादर एकेन्द्रियों से भी आकर के उत्पन्न होते हैं और अपर्याप्त बादर एकेन्द्रियों से भी आकरके उत्पन्न होते हैं । यही संघ प्रकरण यहां यावत् पद से गृहीत हुआ है। अब पुनः गौतम प्रभु 'से ऐसा पूछते हैं-'पुढवीकाइएणं भंते! जे भविए पंचिंदियतिरिक्खजो. जिएस्सु उववज्जित्तए' हे भदन्त ! जो पृथिवीकायिक जीव पञ्चेन्द्रियतिर्यग्यानि कों में उत्पन्न होता है, वह कितने काल की स्थितिवाले 'पंचेन्द्रियतियंचो में उत्पन्न होता है ? इस प्रश्न के उत्तर में प्रभु કે-હે ગૌતમ! તેઓ બાદર એક ઈન્દ્રિયવાળા પૃથ્વીકાયિકામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, અને સુક્ષમ એકેન્દ્રિય પૃથ્વીકાયિકમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. આ સંબંધમાં ગૌતમસ્વામી ફરીથી પ્રભુને પૂછે છે કેભગવાન સૂરમ અને બાદર એકેન્દ્રિયવાળા જે છ હોય છે, તેઓ પર્યાપ્ત અને અપર્યાતના ભેદથી બે પ્રકારના હોય છે, તે શું તેઓ પર્યાપ્ત બાદર "એક ઈદ્રિયવાળામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા અપર્યાપ્ત બાદર એક ઇન્દ્રિયવાળાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! તેઓ પર્યાપ્ત બાદર એક ઈદ્રિથવાળાઓમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, અને અપર્યાપ્ત બાદ એક ઈદ્રિયવાળાઓમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. આ સઘળું પ્રકરણ અહિયાં યાવત્ પદથી ગ્રહણ કરાયું છે. . .शथी गीतभस्वामी प्रभुने मे पूछ छ है-'पुढवीकाइए णं भंते ! जे भविए पंचिं दियतिरिक्खजोणिएसु उवबज्जित्तए 3 मगवन् २ पृथ्वीtયિક જીવ પંચેન્દ્રિયતિનિકે માં ઉત્પન્ન થાય છે, તે કેટલા કાળની સ્થિતિ
SR No.009325
Book TitleBhagwati Sutra Part 15
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages972
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy