SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ प्रत्रैयचन्द्रिका टीका छा०२४ उ. १२ सू०६ नागकुमारेभ्यः समुत्पातादिनि० १४७ तत्र कियत्काल स्थितिक पृथिवीकायिके पूत्पद्यते इत्यस्य प्रश्नस्य जघन्येन अन्तमुहूर्त्त स्थिति उत्कृष्टतो द्वाविंशतिवर्ष सहस्रस्थितिक पृथिवी कायिकेषु समुत्पद्यते इत्युत्तरम् । ते खलु नागकुसारजीवा एकसमयेन कियन्त उत्पद्यन्ते इति प्रश्नस्य जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कृष्टतः संख्येया वा असंख्येया वा इत्युतरम् । तेषां नागकुमारजीवानां शरीराणि कि संहननानि इति प्रश्नस्य संहननवर्जितानि किन्तु परिणमन्युक्तानि भवन्ति इत्युवरम्, तेपां जीवानां शरीराव गाहना कियन्महतीति प्रश्नस्य तेषां शरीरं द्विविधम् भवधारणीयम् उत्तरखैक्रियं च के असुरकुमार प्रकरण गत वक्तव्यता पूरी की पूरी यहाँ कहनी 'चाहिये, जब ऐसा प्रश्न पूछा गया कि - नागकुमारों में से आकर के जो जीव पृथिवीकाfusों में उत्पन्न होते हैं वे कितने काल की स्थिति वाले पृथिवीकायिकों में उत्पन्न होते है ? तो इस प्रश्न का उत्तर यही है कि वे जघन्य से एक अन्तर्मुहूर्त की स्थिति वाले पृथ्वीकाधिकों में उत्पन्न होते हैं और उत्कृष्ट से २२ हजार वर्ष की स्थिति वाले पृथिवीकायिकों में उत्पन्न होते है | जौतम ने जब ऐसा पूछा कि वे नागकुमार जीव एक समय में कितने उत्पन्न होते हैं ? तो प्रभुने उनसे यही कहा कि हे गौतम! वे जघन्य से एक अथवा दो अथवा तीन उत्पन्न होते हैं, और उत्कृष्ट से संख्यात अथवा असंख्यान उत्पन्न होते हैं संहनन द्वार के प्रश्न में उसके शरीर किसी भी संहनन वाले नहीं होते हैं । परन्तु फिर भी वे परिणाम युक्त होते हैं । अवगाहना द्वार પુરે પુરૂ અહિં કહેવું જોઈએ. નાગકુમારના સંબંધમાં જયારે એવું પૂછવામાં આવ્યુ` કે-નાગકુમારામાંથી આવીને જે જીવા પૃથ્વીકાયકામાં ઉત્પન્ન થાય છે, તેઓ કેટલા કાળથી સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં ઉત્ત્પન્ન થાય છે ? પ્રશ્નના એજ ઉત્તર છે કે-તેમે જઘન્યથી એક અંતર્મુહૂત'ની સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં અને ઉત્કૃષ્ટથી ૨૨ ખવીસ હજાર વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાયકામાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામીએ એવું પૂછ્યુ* કેતે નાગકુમાર જીવે. એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમસ્વામીને એજ હ્યુ કે હે ગૌતમ! તેઓ જઘન્યથી એક અથવા એ અથવા ત્રણ ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી સખ્યાત અને અસ ખ્યાત ઉત્પન્ન થાય છે. સહનન દ્વારના પ્રશ્નમાં તેઓના શરીશ કોઈ પણ સહનન વાળા હાતા નથી. પરતુ તે પણ તેઓ પરિણામ વાળા ડાય
SR No.009325
Book TitleBhagwati Sutra Part 15
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages972
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy