SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका टीका श.२० उ.१० सू०२ नैरयिकाणामुत्पारादिनिरूपणम् १३१ सद्भावात् । पुनः प्रश्नयति गौतमः कतिसञ्चयादीनां स्वरूपं तथा कति सञ्चितत्वादी कारणं चं ज्ञातुम् 'सेकेणटेणं जाव अवत्तबगसंचिया वि' तत् केनाथन भदन्त ! एवमुच्यते नैरयिकाः कति सश्चिता अपि, अतिसञ्चिता अपि, अवक्तव्यसश्चिता अपि नारकाणां त्रिविधत्वे किं कारणमित्येव प्रश्नाशय इति । भगवानाह-'गोयमा' आकर एक ही समय में एक साथ अनेक जीव नारकी रूप से उत्पन्न हो जाते हैं ऐसे वे नारकी कतिसंचित कहलाते हैं ऐसे कतिसंचित नारको दो से लेकर शीर्षप्रहेलिका संख्या तक के वहां उत्पन्न हुए रहते हैं इसी प्रकार से जो शीर्षप्रहेलिका संख्या से परे (आगे),नारकीरूप से जीव उत्पन्न हुए रहते हैं वे अकतिसंचित कहलाते हैं-ये अकतिसंचित संख्यात से परे होने के कारण असंख्यातरूप से संचित होते हैं। तथा-कितनेक नारकी वहां ऐसें भी होते हैं जो एकसमय में एक ही काल करके उत्पन्न हुए होते हैं, इसीलिये प्रभुने गौतम से ऐसा कही है कि हे गौतम ! नैरपिक कतिसंचित भी होते हैं, अकतिसंचित भी होते हैं और अवक्तव्य संचित भी होते हैं। अब गौतम प्रभु से ऐसा पूछते हैं-से केणटेणं जाव अवतव्वंग सचिया वि' हे भदन्त ! ऐसा आप किस कारण से कहते हैं कि नरयिक कतिसंचित होते हैं अतिसंचित भी होते हैं और अवक्तव्य॑संचित भी છે. અર્થાત્ જે બીજી ગતિથી આવીને એક જ સમયમાં એક સાથે અનેક નારકીય રૂપથી ઉત્પન્ન થઈ જાય છે, એવા તે નારકીયે કતિ સંચિત કહેવાય છે. એવા કતિ સંચિત નારકીયે બે થી લઈને શીર્ષપ્રહેલિકા સંખ્યા સુધીના ત્યાં ઉત્પન્ન થયા કરે છે. એ જ પ્રમાણે જે શીર્ષપ્રહેલિકા સંખ્યાથી પર (આગળ) નારકીયરૂપથી જીવ ઉત્પન્ન થતા રહે છે, તેઓ અર્કતિ સંચિત કહેવાય છે. આ અકતિ સંચિત સંખ્યાતથી પર હોવાને કારણે અસંખ્યાત રૂપથી સંચિત હોય છે. તથા ત્યાં કેટલાક નારકી એવા પણ હોય છે. કે જે એક સમયમાં એક એક કરીને ઉત્પન્ન થતા હોય છે. તેથી પ્રભુએ ગૌતમસ્વામીને એવું કહ્યું છે કે-હે ગૌતમ! નારકી કંતિ સંચિત પણ હોય છે, અકતિ સંચિત પણ હોય છે, અને અવક્તવ્ય સંચિત પણ હોય છે. वे गौतभस्वामी प्रभु से पूछे छे ?-से केणटेणं जाव अवतव्वंग संचिया वि समपन् भाप मे ॥ २५थी ४ छ। 8-ना२४ीयात સંચિત પણ હોય છે. એકતિ સંચિત પણ હોય છે, અને અવક્તવ્ય સંચિત પણું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે
SR No.009324
Book TitleBhagwati Sutra Part 14
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages683
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy