SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ - प्रमेयचन्द्रिका टीका श०२० उ०५ सू०२ पुद्गलस्य वर्णादिमत्वनिरूपणम् ११७ मधुरैश्चत्वारो भंगाः, एवं सिक्ताग्लमधुरैरपि चत्वारो भंगाः, एवं कटुकषायाम्लानामपि ४, एवं कटुकपायमधुराणाम् ४, एवं कटुकाम्छमधुराणाम् , एवं कषायाम्लमधुराणामपि चधारो भंगा, एवमेते दश निकसंयोगाः, एकैकस्य संयोगेचत्वारो भेदाः, सर्वे ते चन्वारिंशभेदा भवन्तीति । एवं चतुष्कसंयोगे वर्णवदेव वाला भी हो सकता है ४ जिस प्रकार से ये ४ अंग तिक्तरस को प्रधान करके और उसके साथ कहु और कषाय रम को रख करके उनकी एकता और अनेकता में किये गए हैं इसी प्रकार से तिक्त कटुक के साथ अम्लरस को जोड़कर उनकी एकता अनेकना में ४ भंग बना लेना चाहिये तथा तिक्त कटुक के साथ मधुर रस को जोड़कर उनकी एकता अनेकता में ४ भंग बना लेना चाहिए इसी प्रकार से तिक्त कषाय और अम्लरस इनको युक्त कारके ४ भंग इनकी एकना और अनेकता में बना लेना चाहिये तश तिक्त कषाय और मधुर इनकी एकता और अनेकता में ४ भंग बना लेना चाहिये तथा तिक्त अम्ल और मधुर इनको युक्त करके इनकी एकता अनेकता में ४ अंग बना लेना चाहिए अब तिक्त पद को छोड़कर उसके स्थान में कटु क पद रखकर और उसके साथ कषाय एवं अमलपद को युक्तकर कटुक्रकषाय अम्ल इनके चार भंग इनकी एकला अनेकता में बना लेना चाहिए तथा कटुककषाय मधुर इनके भी इनकी एकना और अनेकता में ४ भंग बना लेना કષાય તુરા રસવાળો પણ હોય છે. આ રીતે ચે ભંગ કહ્યો છે ૪ તીખા રસને મુખ્ય બનાવીને અને તેની સાથે કડવા અને કષાય રસને રાખીને તેના એકપણું અનેકપણામાં જે રીતે ચાર અંગે કહ્યા છે. તેજ રીતે તીખા અને કડવા રસની સાથે ખાટા રસને ચોગ કરીને તેની એકતા અને અનેકતામાં ૪ ચાર અંગે સમજવા. તેમજ તીખા-કષાય, ખાટા રસને ગ કરીને તેના એકપણું અને અનેકપણમાં ૪ ચાર ભંગ કહી લેવા, તેજ પ્રમાણે તીખા, કષાય, અને મધુર રસના એકપણું અને અનેકપણામાં ૪ ભગો કહી લેવા. તથા તીખા, ખાટા અને મીઠા રસના એકપણામાં અને અનેકપણામાં ચાર ભાગે કહેવા. હવે તીખા રસને છોડીને અને તેના સ્થાને એક કડવા રસને જીને અને તેની સાથે કષાય, ખાટા ને યોજીને કડવા-કષ ય-અને ખાટા રસના ૪ ચાર ભાગ તેની એકતા અને અનેકપણમાં સમજી લેવા. તથા કડવાકષાય-અને મધુર રસના એકપણું અને અનેકપણામાં ચાર ભંગ કહેવા
SR No.009323
Book TitleBhagwati Sutra Part 13
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages984
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy