SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०१८ उ०१ सू०१ जीवादिसिद्धान्तानां प्रथमाप्र०त्वनि० ५४७ यो यमप्राप्तपूर्व प्राप्नोति स तेनपथमः ‘एवं नेहए जाव वेमाणिए' एवं नैरयिको यावद्वैमानिका, एवं नैरयिकत्वमपि नामाप्तपूर्वम् किन्तु प्राप्तपूर्वत्वेन न प्रथमः अप्रथम एव अनादिसंसारे नारकपर्यायाणाम् अनन्तराः प्राप्तपूर्वत्वादिति। एवमेव तिर्यजनुप्य भवनपतिवानव्यन्तर-ज्योतिष्क-वैमानिकत्वादि पर्यायोऽपि नामाप्त पूर्वोऽपितु प्रसपूर्व एवातो न प्रथमः, अप्रथम एव अनादिप्राप्तत्वादिति । 'सिद्ध णं भंते !' सिद्धः खलु भदन्त ! 'सिद्धभावेणं किं पढमे अपढमे सिद्धभावेन प्राप्त है इसलिये जीवत्व की अपेक्षा जीव के प्रथमत्व और अप्रथमत्व के लक्षण को प्रकट करनेवाली गाथा ऐसी है। 'जो जेण पत्तपुयो' इत्यादि। टीकार्थ-'एवं नेरइए जाव वेमाणिए' इस प्रकार से प्रथमत्व का विचार नैरपिक से लेकरवैमानिक तक के जीवों में कर लेना चाहिये। अर्थात्-नैरयिकत्वरूप दशा की अपेक्षा नैरयिक अवस्था अमाप्तपूर्व नहीं है किन्तु प्राप्त पूर्व है । अतःनैरयिकत्व अप्रथम ही है प्रथम नहीं है। क्योंकि अनादि संसारमें नारक पर्यायें अनन्तशः प्राप्त पूर्व हैं । इसी प्रकार से तियश्च, मनुष्य, भवनपति, वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक आदि पर्यायें अप्राप्त पूर्व नहीं हैं, किन्तु प्राप्त पूर्व ही है। अतः ये प्रथम नहीं हैं किन्तु अमथम हैं। क्योंकि जीवों को ये अनादिकाल से प्राप्त होती आ रही हैं । ___ अब गौतम प्रभु से ऐसा पूछते हैं-'सिद्धणं अते ! सिद्ध भावेणं જીવ અપ્રથમ છે. આ પ્રથમ કે અપ્રથમપણાના લક્ષણ બતાવનારી ગાથા આ प्रभारी छ. 'जो जेण पत्तपुव्यो' त्याहि एवं नेरइए जाव वेमाणिए' मा प्रभाये પ્રથમત્વ અને અપ્રથમપણાને વિચાર નૈરયિક જીથી આરંભીને વૈમાનિક જ સુધીમાં કરી લે. અર્થાત્ નરયિકપણાની અપેક્ષાએ નૈરયિક અવસ્થા અપ્રાપ્તપૂર્વ–એટલે કે પહેલાં ન મેળવી હોય તેવી નથી. પરંતુ તે પ્રાપ્ત-- પૂર્વ–પહેલાં મેળવી હોય તેવી છે. જેથી નિરયિકપણુ અપ્રથમ જ છે. પ્રથમ નથી. આનાદિ સંસારમાં નારક પર્યાય અનતશા-અન-તવાર પહેલાં પ્રાપ્ત કરેલ છે. જેથી તે પ્રાપ્ત પૂર્વ છે તેમ કહેવાય છે, એ જ પ્રમાણે તિર્યંચ, મનુષ્ય, ભવનપતિ વાનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક વિગેરે પર્યા અપ્રાપ્ત પૂર્વ નથી. પરંતુ પ્રાપ્તપૂર્વજ છે. જેથી તે પ્રથમ નથી પણ અપ્રથમ જ છે. કેમકે અને તે અનાદિ સમયથી પ્રાપ્ત થતી આવે છે. હવે સિદ્ધોના વિષયમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે– "सिद्धेणं भते । सिद्धभावेणं कि पढमे अपढमे' त्यादि।
SR No.009322
Book TitleBhagwati Sutra Part 12
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages714
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy