SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ४४९ प्रमेयचन्द्रिका टीका श० १३ उ० १ प्रथमोद्देशकविषयविवरणम् अथ त्रयोदशशतकं प्रथमोद्देशका प्रारभ्यते । त्रयोदशशतके प्रथमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् नरकपृथिवीवक्तव्यता - मरूपणम् , रत्नमभायां नरकावासवक्तव्यतामरूपः, णम् , संख्यातयोजनविस्तारयुक्तनरकावासेषु एकसमयेन ‘नारकादीनामुत्पादक मरूपणम् , एकसमयेन नारकादीनामुवर्तना प्ररूपणम् , रत्नप्रभायां नारक जीवानां सत्ता प्ररूपणम् , असंख्येययोजनविस्तारयुक्तनरकावासेषु नारकादीनामुत्पादप्ररूपणम् , एवं शर्करापमादिषु सप्तेष्वपि पृथिवीषु नरकावासवक्तव्यवा मरूपणम् । रत्नप्रभायां संख्यातयोजनविस्तारयुक्तनरकावासेषु सम्यग्दृष्टि तेरहवें शतकका प्रारंभ उद्देशा पहला इस तेरह १३ वें शतक के प्रथम उद्देशे में जो विषय वर्णित हुआ है उसका विवरण संक्षेप से इस प्रकार है-नरकथिवी वक्तव्यता पर पण, रत्नप्रभो में नरकावास वक्तव्यताका कथन, संख्यात योजनविस्तार युक्तनरकावासों में एक समय में नारकादिकों के उत्पाद की प्ररूपणा एक समय में नारकादिकों की उद्वर्तना (नरक से निकलना) की प्ररू पणा, रत्नप्रभा में नारक जीवों को सत्ता की प्ररूपणा, असंख्यात योजन विस्तारवाले नरकावासों में नारकादिकों के उत्पाद की प्ररूपणा इसी प्रकार से शर्कराप्रभा आदि पृथिचियों में भी नरकावासों की वक्तव्यता की प्ररूपणा रत्नप्रभा में संख्यातयोजन विस्तारवाले नरकावासों में તેરમા શતકને પ્રારંભ ઉદેશક પહેલે તેરમાં શતકના પહેલા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્તમાં વિવરણ કરવામાં આવે છે-નારકપૃથ્વીઓનું નિરૂપણું, રત્નપ્રભાના નરકાવાસનું કથન, સખ્યાત વૈજનના વિસ્તારવાળા નરકાવાસમાં એક સમયમાં કેટલા નારકેને ઉત્પાદ થાય છે અને કેટલા નારકેની ઉદ્ધ ના (નરકમાંથી નીકળવાની ક્રિયા) થાય છે, તેની પ્રરૂપણા, રત્નપ્રભામાં તારક જીવાની સત્તાની પ્રરૂપણું, અસંખ્યાત એજનના વિસ્તારવાળા નરકાવાસમાં નારકોના ઉત્પાદ આદિની પ્રરૂપણ, એજ પ્રમાણે શર્કરામભા આદિ નરકપૃથ્વીઓના નરકાવાસની પ્રરૂપણું, રત્નપ્રભામાં સંખ્યાત યાજનના भ०५७
SR No.009320
Book TitleBhagwati Sutra Part 10
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages743
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy