SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयवन्द्रिका टीका श० १२ उ० १० सू० ३ रत्नप्रभादिविशेषनिरूपणम् ४१३ सद्भावपर्यवः द्विपदेशिका स्कन्धः, देशो द्वितीयपरपर्यायैः आदिष्टः असद्भावपर्यवः द्विपदेशिकः स्कन्धः आत्मा च सद्रूपो नो आत्ना च-अनात्मा असदूपो भवति ४, 'देसे आइडे सम्भावपज्जवे देसे आइटे तदुभयपज्जवे दुष्पएसिए खंवे आयाय अवत्त आयाइय नोआयाइय' तस्य देशः एका आदिष्टः एकदेशापेक्षया स्वपर्यायै सद्भावपर्यवः, वस्य देशः द्वितीयः आदिष्टस्तदुभयपर्य'वस्ततोऽसौ द्विपदेशिकः स्कन्धः आत्मा च सद्रूपो भवति, अवक्तव्या-आत्मा इति च नो आत्मा इति च' शब्देन युगपद्व्यपदेष्टुमशक्यः५, 'देसे आदिहे आया य अवत्तव्यं आयाइय नो आयाइय' तथा जब यह द्विप्रदेशिक स्कंध सद्भावपर्यायवाले. एकदेश की अपेक्षा से आदिष्ट होता है तब यह सद्भावपर्यायवाले अपने देश की सद्भाव पर्यायों से तो सदुरूप है और सद्भाव असद्भाववाले दूसरे देश से युगपत् न होने पर वह सदरूप असद्रूपता से अवक्तव्य भी है । 'देसे आइडे असम्भावपज्जवे देसे સુપુરા ધંધે વાચા જ તો સાચા ચક” જ્યારે તે દ્વિપ્રદેશિક સકંધ સદભાવ પર્યાયવાળા પિતાના એકદેશની અપેક્ષાએ વ્યાદિષ્ટ (કથિત) થાય છે, ત્યારે 'તે દ્વિસ્વદેશી કંધ તે દેશની વર્ણાધિરૂપ પર્યાથી યુક્ત રહેવાને કારણે - સલૂપ છે, અને જ્યારે એજ દ્વિદેશી કંધ પિતાના અસ૬ભાવ પર્યાયવાળા , બીજા દેશથી આદિષ્ટ થાય છે, ત્યારે તે તેની વદ પોથી યુક્ત નહી રહેવાને કારણે અસદ્ધપ છે. આ રીતે તે દ્વિપ્રદેશી સકંધ એક દેશની આદિ પર્યાની અપેક્ષાએ સદુભાવપર્યાયવાળે હેવાને કારણે અને બીજા દેશની પર્યાયોની અપેક્ષાએ અસહુભાવ પર્યાયવાળે હેવાને કારણે કર્થચિત સપ અને કથચિત એસપ કહેવામાં આવ્યું છે “ રિલે જા સમાવવા देसे आइटे. तदुभयपज्जवे दुप्पयसिए खंधे आया य अवत्तव्यं आयाइय नो आया ” તથા જ્યારે તે દ્વિદેશી સ્કધ ક્રમશઃ અને યુગપત (એક સાથે) સદૂભાવ પર્યાયવાળા દેશની અપેક્ષાએ અદિષ્ટ થાય છે, ત્યારે સદૂભાવ પર્યાથવાળા પિતાના દેશની (અંશની સદ્ભાવ પર્યાની અપેક્ષાએ તે તે સદ્ધપ છે, અને સદ્ભાવ- અસદુભાવ પર્યાયવાળા દેશની અપેક્ષાએ એક સાથે આદિષ્ટ થાય ત્યારે આત્મા ને આત્મા શબ્દો વડે એક સાથે અવક્તવ્ય હેવાને કારણે અવક્તવ્ય પણ છે. આ કથનને ભાવાર્થ એ છે કે ઢિપ્રદેશી સ્કંધ બે અંશે (પરમાણુ)વાળ હોય છે. તે બે પરમાણુ રૂપ બે શેમાંના એક અંશ (દેશ)ની પર્યાની અપેક્ષાએ જ્યારે તેને વિચાર કરવામાં આવે છે, ત્યારે વિવક્ષિત તે પર્યાની અપેક્ષાએ જ તે સદ્રુપ હોય છે, કારણ કે તે પર્યાયે જ તેમાં સદ્ભૂત હોય છે. અને જે બીજા દેશની પર્યાની અપે
SR No.009320
Book TitleBhagwati Sutra Part 10
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages743
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy