SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०१२ उ०८ सू०१ प्रकारान्तरेण जीवोत्पत्तिनिरूपणम् २८१ गोयमा ! उवज्जेज्जा, हे गौतम ! हन्त-सत्यम् , स देवो देवलोकाच्च्युत्वा द्विशरीरेषु नागेपु उपपद्येव, गौतमः पृच्छति- सेगं तत्थ अच्चियवंदियपूइय सकारियसम्माणिए दिव्वे सच्चे सच्चोवाए, संनिहियपाडिहेरे यावि भवेज्जा? हे भदन्त ! स खलु देवो नागेषु, उत्पन्नः सन् , तत्र-नागेषु, अचिंतवन्दित पूजितसत्कारितसम्मानित:-अर्चितश्चासौ वन्दितश्चेत्यादिरीत्या कर्मधारयः कत्तव्यः तत्र चन्दनादिना अर्चिनः स्तुत्यादिना वन्दितः कायेन पूजिता, वस्त्रादिना अथवा हाथियों में उत्पन्न हो सकता है ? दो शरीर जिन्हों के हैं वे द्विशरीर हैं नाग के शरीर को छोड़ करके मनुष्य के शरीर को प्राप्त कर जो सिद्ध होंगे वे दो शरीरवाले नाग कहे गये हैं। ऐसा देव क्या ऐसे नागों में उत्पन्न हो सकता है ? इसके उत्तर में प्रभु कहते हैं-'हंता, गोयमा! उवधज्जेज्जा' हां गौतम । ऐसा देव देवलोक से मर कर ऐसे नागों में उत्पन्न हो सकता है। ___ अब गौतमस्वामी पुन: प्रभु से ऐसा पूछते हैं-' से णं तत्थ अच्चिय वंदिय-पूइयसकारियसम्माणिय दिव्वे सच्चे सच्चोवाए संनिहियपाडिहरे यावि भवेज्जा' नागों में उत्पन्न हुआ वह देव हे भदन्त ! वहां नागों में चन्दनादिद्वारा अर्चित हुओं, स्तुति आदि द्वारा वंदित हुआ, काय द्वारा पूजित हुआ, वस्त्रादि द्वारा सत्कारयुक्त हुआ, विनમહાદ્યુતિક, મહાબલસંપન્ન, મહાયશસંપન્ન અને મહાસુખસંપન્ન છે, તે દેવ, દેવસંબંધી શરીરને છેડીને એટલે કે દેવભવમાંથી ચ્યવીને, બે શરીરવાળા નાગોમાં (ભુજગોમાં) ઉત્પન્ન થઈ શકે ખરો? (જેમને બે શરીર હોય છે, તેમને દ્વિશરીર કહે છે નાગને બે શરીરવાળા કહેવાનું કારણ એ છે કે તેઓ નાગનું શરીર છોડીને મનુષ્યનું શરીર ધારણ કરીને સિદ્ધિ ગતિની પ્રાપ્તિ કરનારા હોય છે) પ્રશ્નનું તાત્પર્ય એ છે કે મહદ્ધિક આદિ વિશેષ વાળો દેવ પિતાના તે ભવનું આયુષ્ય પૂરું કરીને શું બે શરીર ધારણ કરનારા બે ભવ કરીને સિદ્ધ પદ પામનારા) નાગોમાં ઉત્પન્ન થઈ શકે છે? महावीर प्रभुना उत्तर-"हना, गोयमा । उववज्जेज्जा" I, गौतम ! એ દેવ દેવલેકમાંથી અવીને એવા નાગેમાં ઉત્પન્ન થઈ શકે છે. ___ गौतम स्वाभान प्रश्न-" से गं तत्थ अच्चियवंदियपूइयसकारियसम्माणिय दिवे सच्चे सच्चोवाए संनिहियपाडिहेरे यावि भवेज्जा ?" मापन ! नागमा ઉત્પન્ન થયેલે તે દેવ, શું નાગ દ્વારા ચ-દનાદિ દ્વારા અર્ચિત, સ્તુનિ આદિ દ્વારા વદિત, કાયા દ્વારા પૂજિત, વસ્ત્રાદિ દ્વારા સત્કારિત. અને વિનયાદિ भ० ३६
SR No.009320
Book TitleBhagwati Sutra Part 10
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages743
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy