________________
૭
શયન કરતા. અને પહેરવા માટે એક ખાદીના લે છે અને ઝખ્મ વાપરતા, કાઇ વખતે કમજો પહેરતા ખહું ઢ'ડી હોય તે વખતે સાદે ગરમ કૅટ પહેરી લેતા અને મુહપત્તિ, પાથરણું', રજોહરણુ અને એ ચાર ધાર્મિક પુસ્તકની ઝોળી સાથે રાખતા સડાસમાં નહી. પણ જગલમાં એકાંત જગ્યામાં ઘણે ભાગે શરીરની અશુચિ દૂર કરવા જતા, હાલતાં ચાલતાં, સ'ડાસ અને પેશાબ સ`બંધીમાં જીવત્તુયાની
ખરામર જતના કરતા,
।
દેશમાં કે પરદેશમાં જ્યારે તેમને કેાઈની સાથે મળવાનું થતું ત્યારે તેમની સ થે અહિંસામય જૈનધર્મનું સ્વરૂપ પ્રકટ કર્યા વગર રહેતા નહી.
દીક્ષાથી આને દીક્ષા લેવાની પ્રેરણા કરતા અને એમ જ કહેતા કે જીંદગીના કોઇ ભરાસેા નથી “ અસંય નીત્રિય' માવાયÇ ' આયુષ્ય તૂટતાં વાર લાગતી નથી, જીવન તૂટયું. સધાતું નથી માટે ધકરણીમાં સમયમાત્રા પ્રમાદ ન કરવા જોઇએ.
J
ગોંડલ સપ્રદાયના ઘણાખરા પૂ. મુનિવરે અને પૂ. મહાસતીજીએના તથા મેટાઇ સપ્રદાયના પૂ આચાય શ્રી માણેકચંદજીમ હારાજ અને દરિયાપુરી સ'પ્રદાયના શ`ત-શાસ્ત્રજ્ઞ પૂ મુનિશ્રી ભાયચંદજી મહારાજ શ્રમણુ સધના મુખ્ય આચાર્યશ્રીજી આત્મારામજી મહારાજ તપેામય જ્ઞાનનિધિ શાસ્રોદ્વારક ખા. બ્ર પૂ આચાય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજ વગેરે અનેક સાધુસાધ્વીના ઉપદેશના તેમણે લાભ લીધેલ. મુબઈમાં સ’. ૨૦૧૧ સાલમાં શ્રી ધર્મસિંહજી મહારાજના સ'પ્રદાદાયના પતિરત્ન શ્રી લાલચદજી મહારાજને પરિચય થયા. લાલચંદજી મહારાજ પોતે, સસારપક્ષના ત્રણ પુત્રા અને એ પુત્રીએ એમ કુલ ૬ મકે આખા કુટુ'એ સ'યમ અંગીકાર કરેલ. તે જાણી તેમને અદ્ભૂત ત્યાગ ભાવના પ્રગટ થઇ કે જે કદી ક્ષય પામી નહી .
આ પહેલાં તેઓ જ્યારે માતા-પિતા સાથે પૂજ્ય આચાર્ય શ્રી માણેકચ દજી મહારાજના દઈને બેટાઇ ગયેલા ત્યારે તેમના ઉપદેશની જે અસર થઈ તે મુખ્ય અસર પહેલી હતી અને બીજી' અસર તે પૂજ્ય લાલચંદ્રજી મહારાજના સહકુટુંબની દીક્ષા એ હતી. આ બેઉ પ્રસંગે એ પૂભવની બાકી રહેલી આર ધનાને પૂરી કરવાના નિમિત્તરૂપ હાઇને વખતે વખત તેએ માતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા માગના હતા અને તેના જવાબ તેમના પિતાશ્રી તરફથી એક જ હતા જે હજુ વાર છે સમય પાકવા ફ્રીએ
*
જ્ઞાનાભ્યાસ વધારા,