SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ ७२५ 4 मैन्द्रिका टीका श० १२ उ०२ सू० ३ मयन्त्याः प्रश्नोतरवर्णनम् तिपाताद्रि मिथ्यादर्शनशल्यान्वेन गर्हितकर्मणा जीवाः गुरुत्वं प्राप्नुवन्ति यावत् चातुरन्त संसारकान्तारं पर्यटन्ति, एवं रीत्या यथा मथमशतके नवमोदेशके पतिपादितं तथैव अत्रापि प्रतिपत्तव्यम् यावत् अथ च प्राणातिपातविरमणेन यावत् मिथ्यादर्शनशल्यविरमणेन जीवाः चातुरन्त संसारकान्तारं व्यतिव्रजन्ति-उल्लङ्घयति - संसारसागरं तरन्तीत्यर्थः । जयन्ती- पृच्छति - 'भवसिद्धियत्तणं भंते । जीवा णं कि सभाओ परिणामभो ?' हे भदुन्त ! भवसिद्धिकत्वं भवे, भाविनी वा सिद्धिर्येषां ते भवसिद्धिका स्तेषां भावो भवसिद्धिकत्वं खलु जीवानां किं स्वभावतः सिद्धम् ? पुगलानां मुर्त्तत्वमित्र, उताहो परिणामतः - परिणामेन परिवर्तनलक्षणेन पुरुषस्य यौवनमित्र प्राप्त भवति ? इति प्रश्नः । भगवानाह - 'जयंती ! संभावओ, नो परिणामओ' हे जयन्ति ! जीवानां भवसिद्धिकत्वं स्वभावतः लेकर मिथ्यादर्शनशल्यान्त गर्हितकर्मद्वारा गुरुपने को प्राप्त किया करते है तथा वे चातुरंत संसाररूप कांतार में परिभ्रमण करते हैं इत्यादिरूप से जैसा कपन प्रथम शतक में नौवें उद्देशक में किया गया है - वैसा ही यहां पर करना चाहिये अथ च प्राणातिपातविरमण से यावत् मिथ्यादर्शन शल्यन्त गर्हितकर्मविरमण से जीव इस चातुरंत संसारकान्तार को पार कर देते हैं । अब जयन्ती प्रभु से ऐसा पूछती है - ' भवसिद्धियतण भंते! जीवाणं किं सभावओ ? परिणामओ ? ' हे भदन्त ! जिन्हें इस भव में अथवा आगे के भवों में सिद्धि प्राप्त होने वाली है ऐसे जीवों के यह भवसिद्धिकता पुलों में मूर्ततानुसार स्वाभाविक सिद्ध होती है ? या पुरुष के यौवन के अनुसार परिणाम से - परिवर्तन से प्राप्त होती है ? में प्रभु कहते हैं - 'जयंती ! सभावओ, नो परिणामओ' हे जयन्ती ! અઢાર પાપાના સેવનથી જીવા કર્મોનું ઉપાર્જન કરે છે અને એ પ્રકારે કભાર રૂપ ગુરુપાથી યુકત થઈને ચાતુરત સ`સાર રૂપ કાંતારમાં (વનમાં) પરિભ્રમણ કર્યા કરે છે, ઈત્યાદિ કથન, પહેલા શતકના નવમા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે અહી ગ્રતુણુ કરવુ' જોઈએ એથી ઊલટી એ વાત પણ સૂચિત થાય છે કે પ્રાણાતિપાતથી લઇને મિથ્યાદ નશલ્ય પન્તના ૧૮ પ્રકારના પાપાને પરિત્યાગ કરવાથી જીવા આ ચાર ગતિવાળા સ‘સાર કાન્તારને પાર પણ કરીશકે છે ત્ય ૨ ખાદ જય'તી શ્રાવિકા બીને પ્રશ્ન આ પ્રમાણે પૂછે છે उत्तर " भवसिद्धियत्तण भंते ! जीवाणं किं सभावओ ? परिणामओ ?” हे लगવન્ ! જેમને આ ભવમાં કે પછીના ભવામાં સિદ્ધપદની પ્રાપ્તિ થવાની છે એવા જીવેામાં ભસિદ્ધિકતા, પુàામાં મૂતતાની જેમ, સ્વાભાવિક રૂપે સિદ્ધ થાય છે કે પુરુષામાં ચૌત્રનની પ્રાપ્તિની જેમ પરિણામ રૂપ પરિવત ન વર્ડ પ્રાપ્ત થાય છે?
SR No.009319
Book TitleBhagwati Sutra Part 09
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy