________________
બા. બ્ર. શ્રી વિનાદમુનિનુ સક્ષિપ્ત જીવનયત્રિ
આ પરમ વૈરાગી અને દયાના પુંજ જેવા આ પુરુષને જન્મ વિક્રમ સંવત ૧૯૯૨ પાટ’સુદાન (આફ્રિકા)માં કે જે જયાં વીરાણી કુટુંબના વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયે હતા.
શ્રી વિનંદકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેડશ્રી દુલ ભજી શામજી વીરાણી અને મહાભાગ્યવંતા માતુશ્રીનું નામ એન મિણબેન વીરાણી બન્નેનુ અસલ વતન રાજકાટ (સૌરાષ્ટ્ર) છે, એન મણિબેન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પરંતુ શ્રી વિનાદકુમાર ગ`માં આવ્યા પછી વધારે દૃઢધમી અને પ્રિયધમી બન્યા હતા.
પૂર્વભવના સસ્કારથી શ્રી વિનેાદકુમારનું લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગ ભાવ તરફ વધારે હાવા છતાં તેએશ્રીએ નાનમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા બતાવેલી.
તેઓશ્રીએ યુનાઈટેડ કિંગડમ, ફ્રાન્સ, બેલ્જીયમ, હેાલેન્ડ, જની સ્વીઝર્લેન્ડ, તેમ જ ઇટાલી, ઈજીસ વગેરે દેશમાં પ્રવાસ કરેલ સાં ૨૦૦૯ના વૈશાખ માસ, સને ૧૯૫૩માં લ’ડનમાં રાણી એલીઝાબેથના રાજ્યારે હણુ પ્રસગે તેએશ્રી લ'ડન ગયા હતા. કાશ્મીરનેા પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પરદેશ ફરવા છતાં પણ તેમણે કેાઈ વખતે પણ કંદમૂળનેા આહાર વાપરેલ નહીં.
ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનિયાના રમણીય સ્થા જેવાં કે કાશ્મીર, ઈજીપ્ત અને યુરોપનાં સુંદર સ્થળાની મુલાકાત લીધી હેવા છતાંએ તેઓને રમણીય સ્થળેા કે રમણીય યુવતીઓનું આકર્ષણ થયુ નહીં. એ એના પૂર્વભવના ધામિક સ્ટારના જ રગ હતા અને એ રગે જ તેમને તે બધું ન ગમ્યું અને તુરત પાછા ફર્યાં અને સાધુ-સાધ્વીજીનાં દન-કરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશના લાભ લીધા અને વૈશષ્યમાં જ મન લાગ્યુ હુડાકાલ અર્પણના આ દુષમ પાંચમા આરાનું વિચિત્ર વાતાવરણ જેઇ તેમને કંઇક ક્ષેાભ થતે કે તુરત જ તેને ખુલાસે। મેળવી લેતા અને ત્યાગ ભાવમાં સ્થિર રહેતા દેશ પરદેશમા પણુ સામાયિક, પ્રતિક્રમણ, ચાવિહાર આદિ પચ્ચક્ક્ખાણ તેએ ચૂકયા નહી' ઊંચી કેટિની રીયાના ત્યાગ કરી તેએ સૂવા માટે માત્ર એક શેતર જી, એક એસીકુ અને માઢવા એક ચાદર ફક્ત વાપતા અને પલગ ઉપર નહી' પણ ભૂમિ પર જ
નામના