SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ भगवती सूत्रे न लभन्ते तदा जिनानां जन्मादिकल्याणकेषु क्षेत्रस्य बहुत्वे, अवतरणकालस्य चालावेऽपि कथमच्युत देवलोकादेवा द्रागवतरन्तीति । सत्यम्, किन्तु त्वरितादि विशेषणविशिष्टाऽपीयं गतिर्मन्दैव जिनजन्मादिषु अवतरणगतिस्तु शीघ्रतमेति विज्ञेयम् । अथ लोकपरिमाणमुपसंहरन्नाह - 'लोएणं गोयमा ! ए महालए पण्णत्ते' हे गौस ! लोकः खलु इयन्महालयः इयत्परिमितो महाविशालः प्रज्ञप्तः । अथा वाली गति द्वारा जाते हुए देव यदि बहुत काल के बाद भी लोकान्त को प्राप्त नहीं कर पाते हैं तो जिनेन्द्रों के जन्म कल्याणकों में अच्युत देवलोक क्षेत्र की अधिकता होने के कारण थोडे से समय में कैसे जल्दी आ जाते हैं पूछने का तात्पर्य ऐसा है कि अच्युतदेवलोक से देव भगवान् के पंचकल्याणकों में आते हैं अब यदि ऐसी बात मानी जावे कि देव स्वरितादिविशेषणों वाली गति से गमन करने पर भी लोकान्त को बहुत काल के बाद भी नहीं पा सकते हैं तो फिर ये भगवान् के पंचकल्याणकों में जल्दी कैसे आते हैं। क्यों कि अच्युतदेवलोक से यहां तक आनेकाक्षेत्र तो बहुत है और अवतरण का समय अल्प है ? तो इसका समाधान ऐसा है कि जिन जन्मादिकों में देवों के आने की जो गति है वह तो शीघ्रतमा है और त्वरितादि विशेषणों वाली जो गति है वह मन्द है । ऐसा जानना चाहिये। अब लोक के परिमाण का उपसंहार करते हुए सूत्रकार कहते हैं कि-' लोए णं गोषमा । ए महालए पण्णत्ते' हे गौनम लोक इतना बडा है । अर्थात् बहुत अधिक विशाल है । અતિ દીર્ઘ કાળ પર્યન્ત મુસાફરી કરવા છતાં પણુ લેાકાન્ત સુધી પહે ંચી શકતા નથી, તે જિનેન્દ્રોના જન્મકલ્યાણકામાં અદ્ભુત દેવલે જેવાં ઘણાં દૂરના ક્ષેત્રાઆંથી પણ થેડા સમયમાં દેવે કેવી રીતે આવી શકે છે ? અચ્યુત દેવલોકથી અહી સુધી આવવાનું ક્ષેત્ર તા મહુ જ વિશાળ છે અને અવતરણના સમય ઘણા અલ્પ હોય છે. શ’કા—ઉપર્યુક્ત સ્વરૂપવાળી ગતિ દ્વારા પણ જો તે દેવે ઉત્તર– જિનેન્દ્રોના જન્મકલ્યાણુકામાં દેવાની આવવાની ગતિ તે શિઘ્રતમ (સૌથી ઝડપી) હાય છે, જ્યારે ત્વરિતાદિ વિશેષણેાવાળી જે ગતિ છે તે તે તેના પ્રમાણમાં મન્દ હૈાય છે, એમ સમજવું હવે લોકના પ્રમાણના उपसौंडार ४रता सूत्रा२ छे ! " लोए ण' गोयमा ! ए महालए पण्ण હૈ ગૌતમ । લોક આટલો બધા માટે છે એટલે કે તે અતિશય વિશાળ છે. હવે ગૌતમ સ્વામી અલોકના પ્રમાણની અપેક્ષાએ મહાવીર પ્રભુને આ પ્રમાણે 19
SR No.009319
Book TitleBhagwati Sutra Part 09
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy