SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ४८६ भगवतीसूत्र तीक्ष्णं क्रमितव्यम् , यदेतत् निर्ग्रन्थप्रवचनानुपालनं तत्तीक्ष्णं खगादि, अतिक्र. मितव्यम् तथा च यथा तीक्ष्णखगादि शस्त्रक्रमणे छेदादिना मरण मयं तथैव निर्धन्यप्रवचनानुपालनेऽपि अत्यन्त कष्ट भयत्वात् महाभयं भवति, एतेन यथा खगादिशस्त्र क्रमितुं दुष्करम् एवमेव प्रवचनानुपालनमपि दुष्करमे वेति फलिनम् , गुरु महाशिलादिकं सम्बयितव्यम् आलम्बनीयं रज्यादिनिवद्धं हस्तादिना धारणीयं पत्र वनं गुरुफलम्ब नमिव दुष्करम् अत्र असिधारकं व्रतं चरितव्यं वर्तते खड्गधारोपरिगमनमिव दुष्करं व्रत चरितव्यम् आसेवितव्य भाति ' तदेतत्मवचनानुपालनम् अतीव दुष्करमिति भावः । अथ निर्ग्रन्थप्रवतैरना जैसे दुष्कर होता है, वैसेही निर्ग्रन्थ प्रवचनकी आराधना भी चारित्रादि पालन द्वारा दुष्कर होती है। जो इस निर्गन्ध प्रवचनका पालना है, वह तीक्ष्ण खड्गादिको उल्लंघन करने जैसा है-अर्थात् जिस प्रकार तीक्ष्ण खङ्ग आदिके उल्लंघन करने में छिदभिद जाने के कारण मरण हो जाने का भय होता है, ऊत्ती तरहसे निर्ग्रन्थ प्रवचनके पालन करने में भी अत्यन्त कष्ट होने का भय होनेके कारण घड़ा भयजनक होता है, इस प्रकारसे जैसा खगादिकका उल्लंघन दुष्कर है, उसी तरहसे निर्घन्ध प्रवचन का पालन भी दुष्कर है। जैसे रस्ती आदिसे बांध. कर बहुत बड़ी पत्थर की शिलाको उठाना कठिन है, उसी प्रकारसे जिन प्रवचनोक्त चारित्रको भी उठाना-धारण करना-बहुतही कठिन है। असिधारा पर गमन करनेके जैसा यहां पर व्रतका आचरण करना होता है । तात्पर्य कहनेका यही है कि प्रवचन का अनुपालन करना अतीव ગણાય છે, એટલું જ નિગ્રંથ પ્રવચનેક્ત ચારિત્રના પાલનનું કાર્ય દુષ્કર છે. આ નિર્ચથ પ્રવચનનું પાલન કરવાનું કાર્ય તીક્ષણ ખડગ આદિનું ઉલ્લંઘન કરવાના કાર્ય જેવું કઠિન છે-એટલે કે તીક્ષણ ખગ્ર આદિનું ઉલ્લંઘન કરપામાં જેમ છેદાઈ-ભેરાઈ જવાનો ડર રહે છે એ જ પ્રમાણે નિર્ગથ પ્રવ ચનના પાલનમાં પણ અત્યન્ત કષ્ટ વેઠવાને ભય હેવ થી જીવને તેની આરા ધના કરતાં પણ ઘણે જ ભય લાગે છે. તે કારણે નિગ્રંથ પ્રવચનનું પાલન કરવાના કાર્યને ખ ગાદિના ઉલંઘનના કાર્ય જેવું દુષ્કર કહ્યું છે. જેમ દેરડા આદિ વડે બંધીને કેઈ ઘણી ભારે શિલાને ઉપાડવાનું કાર્ય દુષ્કર ગણાય છે, તેમ નિગ્રંથ પ્રવયનેક્ત ચારિત્રને ઉપાડવાનું ધારણ કરવાનું કાર્ય પણ અતિશય દુષ્કર ગણાય છે. નિન્ય પ્રવચનોક્ત ચારિત્રનું પાલન કરવાનું કાર્ય તલવારની ધાર પર ચાલવા જેવું કઠણુ છે. આ બધી ઉપમાઓ દ્વારા
SR No.009318
Book TitleBhagwati Sutra Part 08
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages692
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy