SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ३४० भंगवतीसूत्रे होता है क्योंकि कौदय तो केवलियों को भी होता है-अतः उन्हें भी वहां उत्पन्न होने का प्रसंग प्राप्त होगा सो इसकी निवृत्तिके लिये " कर्मगुरुकतया" ऐसा दूसरा विशेषण दिया है, केवलियोंमें कदय होने पर भी वह कर्म उनमें गुरुरूपसे नहीं होताहै अतः उनकी यहाँ उत्पत्ति नहीं होती है । कर्मों की गुरुता होने पर भी प्रायः जीव नरकोंमें उत्पन्न नहीं होते हैं-अतः इस बातकी निवृत्तिके लिये "कम्मगुरुसंभारियत्ताए। ऐसा कहा है जिस जीचमें कर्मों का भार वहत अधिक मात्रामें होता है वे जीव नियमले नरकोंमें उत्पन्न होते हैं। नरकोंमें उत्पन्न होनेवाले जीवों में कमौका भार अपनी पराकाष्ठाको भो पार कर देता। यही सब बात इन विशेषणों द्वारा प्रकट की गई है। अथवा 'कम्मगुरुसंभारियत्ताए' इस पद द्वारा सूत्रकारने यह बात प्रकटकी है कि कर्मों का वजन उनमें कोई सामान्य रूपमें नहीं रहता है कारण ऐसा भी होता है कि जो वस्तु प्रमाण में बहुत होती है वह तृलादिककी तरह भारमें अल्प भारवाली भी हो सकती है । सो ये कर्म इनमें ऐसे नहीं हैं, ये लो इनमें बहुत अधिक भारवाले होते हैं। इसी कारण ये जीव उस प्रकर्षावस्थापन्न ( उत्कृष्ट कर्मों का भार होने से ) भारसे दबे हुए होकर नीचे अधोगतिरूप ઉત્પન્ન થવા માટે કર્મોયને જ કારણરૂપ માનવામાં આવે છે, કેવલીઓમાં પણ કદયને સદ્ભાવ હોવાથી તેમની નરકમાં ઉત્પત્તિ થવાની વાત માનવી પડે એ પ્રસંગ ઉત્પન્ન થશે તેથી એવું ન બને માટે “કર્મગુરુયા” વગેરે કારણે આપવામાં આવેલ છે કેવલીઓમાં કર્મોદય હોવા છતાં પણ તે તેમનામાં ગુરુ રૂપે હોતે નથી, તેથી તેમની નરકમાં ઉત્પત્તિ થતી નથી. કર્મની ગુરુતા હોવા છતાં પણ કેટલીક વખત જીવ નરકમાં ઉત્પન્ન થતા नथी, तथी “कम्मगुरुसंभारियत्ताए " मा ५६ द्वारा सम अवामां मायुछे કે કમેને ભાર ઘણી જ અધિક માત્રામાં હોય તે જીવ નરકમાં ઉત્પન્ન થાય છે નરકમાં ઉત્પન્ન થનારા જીના કર્મોનો ભાર પરાકાષ્ઠા વટાવી ગયા હોય છે, આ બધી વાત આ વિશેષ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. अथवा ' कम्मसुरुसंभारित्ताए " मा ५६ वा। सूत्रधारे को पात ५४८ ४२॥ छ કે કર્મોનું વજન તેમનામાં સામાન્ય રૂપે હેતું નથી પણ અસામાન્ય થઈ ગયું હોય છે. કારણ કે કેટલીક વખત એવું બને છે કે રૂ વગેરે વસ્તુઓ પ્રમાણમાં વધારે હોવા છતાં તેનું વજન ઓછું હોઈ શકે છે તે વાતની નિવૃત્તિને માટે તેમનાં કર્મોને ઘણું જ અધિક ભારયુક્ત કહ્યાં છે એવાં
SR No.009318
Book TitleBhagwati Sutra Part 08
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages692
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy