SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ प्रन्द्रिका टोकाश० ८४०१० ज्ञानावरणीयादिकर्मणां सम्बन्धनिरूपणम् ५५९ 9 कदाचित् कस्यचिन्नास्त्येव तत्र यस्य मोहनीय तस्यायुर्नियमादकेवलिन इव भवत्येव, यस्य पुनरायुस्तस्य मोहनीयं भजनया भवति, यतोऽक्षीण मोहस्यायुर्मोहनीयं चास्ति, क्षीणमोहस्य वायुरेवेति भावः । एवमेव मोहनीयेन समम् आयुष्कमित्र नाम, गोत्रम्, आन्तरायिकं च नियमतो भवत्येव । यस्य पुन नामादित्रयं भवति तस्य स्यात् कदाचित् मोहनीय भरति अक्षीणमोहस्येव स्यात् कदाचित् मोहनीयं न भवति क्षीणमोहस्येवेति भावः ४, अथायुकं शेषैस्त्रिभिः समं प्ररूप सद्भाव अवश्य हो ही ऐसा नियम नहीं है । मोहनीय के सद्भाव में आयुकर्म का सद्भाव अकेवली आत्मा की तरह सब जीवों के होते ही है । परन्तु जिस जीव के आयु का सद्भाव होता है उस जीव के मोहनीयकर्म का सद्भाव भजना से होता है इनमें आक्षीणमोहवाले जीव के तो आयु और मोहनीय का सद्भाव युगपत् रहता है और जो क्षीणमोहवाला जीव है उसके केवल आयु का ही सद्भाव रहता है । मोहनी के साथ आयुष्क की तरह नाम, गोत्र और अन्तराय ये सब नियम से होते हैं, पन्तु जिनके ये नामादित्रिक होते हैं उन के सोहनीय कदाचित होता भी है और कदाचित नहीं भी होता है। अक्षीणमोहवाले जीव के मोहनीय के साथ नाम, गोत्र और अन्तराय ये होते हैं और क्षीणमोहवाले जीव के ये मोहनीयकर्म के बिना भी होते हैं ॥ ४ ॥ સદ્ભાવ હાય છે, તે જીવમાં મેાહનીય કના સદ્ભાવ જ હાય છે એવા કોઇ નિયમ નથી મેાહનીયના સદ્ભાવમાં આયુષ્ય કના સદ્ભાવ અકેવલી આત્માની જેમ સમસ્ત જીવામાં હાય છે. પરન્તુ જે જીવમાં આયુષ્ય કા સદ્ભાવ હાય છે, તે જીવમાં માહનીયના સદ્ભાવ વિકલ્પે હાય છે. અક્ષીણુ માહવાળા જીવામાં તે આયુ અને મેહનીયને સદ્ભાવ એક સાથે જ રહે છે, પરન્તુ ક્ષીણુ મેહવાળા જીવામાં તે કેવળ આયુષ્યને જ સદ્ભાવ રહે છે પશુ આયુષ્યની સાથે મેાહનીયના સદ્ભાવ રહેતા નથી મેહનીય કર્મીની સાથે આયુષ્યની જેમ જ નામ, ગોત્ર અને અંતરાય, આ ત્રણેને સદ્ભાવ નિયમથી જ હાય છે. પરન્તુ જે જીવમાં નામ, ગેત્ર અને આયુકના સદ્ભાવ હાય છે. તે જીવમાં મેાહનીય ક્રમના સદ્ભાવ હોય છે પણ ખરા અને નથી પણ હાતા. અક્ષીણુ મેહવાળા જીવમાં મેહનીયની સાથે નામ, ગોત્ર અને અંતરાય કઈના સદ્ભાવ જ રહે છે. પરન્તુ ક્ષીણુ માહવાળા જીવમાં એ ત્રણ માહનીય કર્મ વિના પણ હાય છે. હવે આણુકની સાથેના બાકીના ત્રણ કર્મના સબધ વિષયક વિકલ્પા બતાવવામાં આવે છે.
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy