SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ प्रेमैयन्द्रिका सै० श०८३०१० शानावरणीयादिकमणां सम्बन्धनिरूपणम् ५५५ 'जस्स णं भंते ! वेयणिज्जं तस्स आउयं० ? ' हे भदन्त ! यस्य खलु जीवस्य वेदनीयं कर्म भवति तस्य किम् आयुष्कं कर्म भवति ? एवं यस्य आयुष्कं कर्म भवति तस्य कि वेदनीयमपि कर्म भवति ? भगनानाह-' एवं एयाणि परोप्पर नियमा । जहा आउएण समं एवं नामेण वि, गोयेण वि समं भाणियच्वं ' एवं पूर्वोक्तरीत्या एते-वेदनीयायुष्के परस्परं नियमात् नियमतो भवतः, तथा च यस्य वेदनीयं कर्म तस्य नियमत आयुष्कमपि कर्म, एवं यस्य आयुष्कं तस्य निय मतो वेदनीयमपि भवतीत्येवमेते परस्परं तुल्ये वक्तव्ये । एवं नाम-गोत्राभ्यामपि ___अब गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं-" जस्स णं भंते ! वेयणिज्जं तस्त आउयं०" हे भदन्त ! जिस जीव के वेदनीय कर्म का सदभाव है क्या उस जीव के आयुधक कर्म का भी सदभाव होता है ? और जिस जीव के आयुष्क कर्म का सद्भाव होता है क्या उस जीव के वेदनीय कर्म का भी सद्भाव होता है ? इसके उत्तर में प्रभु कहते हैं-(एवं एयाणि परोप्परं नियमा) हे गौतम ! इन दोनों कर्मों का आपस में नियम से संबंध है। तथा च-जिप्स जीव के वेदनीय कर्म का सद्भाव होता है उस जीव के नियम से आयुष्क कर्म का सद्भाव होता है और जिस जीव के आयुष्क कम का सदभाव होता है उस जीव के नियम से वेदनीय कर्म का सद्भाव होता है । तात्पर्य कहने का यह है कि वेदनीय, आयु, नाम और गोत्र ये चार अघातिया कर्म हैं। इनका परस्पर में एक दूसरे के साथ संबंध होने में किसी भी प्रकार की बाधा नहीं आती है। केवली भगवान के चार घातिया कर्मों का गौतम स्वामीना प्रश्न-(जस्स णं मते ! वेयणिज्ज तरस आउय. ઈત્યાદિ) હે ભદન્ત ! જે જીવમાં વેદનીય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં શું આયુષ્ય કર્મને પણ સભાવ હોય છે? અને જે જીવમાં આયુષ્ય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય કર્મને પણ સદ્ભાવ હોય છે? भावी२ प्रभुना उत्त२-(एवं एयाणि परोप्पर नियमा) 0 गौतम ! આ બન્ને કર્મોને પરસ્પર સાથે નિયમથી જ સંબંધ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે જીવમાં વેદનીય કમને સદ્ભાવ હોય છે, તે જીવમાં આયુષ્ય કમને પણ અવશ્ય સદૂભાવ હોય છે અને જે જીવમાં આયુષ્ય કર્મને સદુભાવ હોય છે, તે જીવમાં વેદનીયને પણ અવશ્ય સભાવ હોય છે. વેદ. નીય, આયુ, નામ અને ગોત્ર, આ ચાર અઘાતિયા કર્મ છે. તે ચારેને એક બીજાની સાથે સંબંધ રહેવામાં કઈપણ ભાષા (મુશ્કેલી) નડતી નથી. કેવલી
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy