SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ६५० भगवती सूत्रे एवं पूर्वोक्तरीत्या यथा वेदनीयेन कर्मणा समं ज्ञानावरणीयं कर्म भणितं तथैव आयुष्केणापि कर्मणा समं ज्ञानावरणीयं कर्म भणितव्यम् एवमेव वेदनीयेन सममेव नाम्नापि कर्मणा समं ज्ञानावरणीयं कर्म भणितव्यम् । एवमेव गोत्रेणापि समं ज्ञानावरणीयं कर्म भणितव्यम् । तथा च यस्य ज्ञानावरणीयं भवति तस्य आयुष्कं, नाम, गोत्रं च, नियमाद् भवत्येव, यस्य पुनरायुष्कं नाम, गोत्रं च कर्म भवति तस्य ज्ञानावरणीयं भजनया स्यादस्ति, स्याद् नास्ति चेति बोध्यम्, उक्तरीत्या एतेषु चतुर्षु ज्ञानावरणीयस्य भजनायाः सद्भावात् । अथ आन्तरायिकेण कर्मणा कि जैसा उत्तर मैंने वेदनीय कर्म के विषय में कहा है- अर्थात् जिस जीव के ज्ञानावरणीय कर्म का सद्भाव है उसके नियम से आयुकर्म का सद्भाव है इसी तरह जिस जीव में ज्ञानावरणीय कर्म का सद्भाव है उस जीव के नाम और गोत्र इन कर्मो का भी सद्भाव है । परन्तु जिस जीव को आयुकर्म का सद्भाव है उस जीव को ज्ञानावरणीय कर्म का सद्भाव नियमतः हो ही ऐसी बात नहीं है - वह वहां हो भी सकता है और नहीं भी हो सकता है। क्यों कि केवलज्ञानी आत्मामें आयु, नाम और गोत्र इन कर्मों का सद्भाव होने पर भी ज्ञानावरणीय कर्म का सद्भाव नहीं माना गया है इसीलिये इन कर्मों के साथ ज्ञानावरणीय कर्म का सद्भाव भजना से कहा गया है केवली भिन्न जीवों में इनके साथ ज्ञानावरणीय का और ज्ञानावरणीय के साथ इसका परस्पर में सम्बन्ध रहा करता है । इस तरह वेदनीय, आयु, नाम और गोत्र इन चार कर्मों में ज्ञानावरणीयकर्म की भजना प्रकट की જેવા ઉત્તર વેદનીય કર્મના વિષયમાં આપ્યા છે, એવા જ ઉત્તર આયુષ્ય કર્મીના વિષયમાં પણ સમજવા. એટલે કે જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મોના સદ્દભાવ હાય છે, તે જીવમાં આયુ, નામ અને ગાત્ર કમના સદ્ભાવ હાય છે, પણ જે જીવમાં આયુ કર્મના સદ્દભાવ હોય છે, તે જીવમાં જ્ઞાનાવરણીયના સદ્દભાવ હોય છે પણ ખરા અને નથી પણ હાતા. જેમકે કેવળજ્ઞાની આત્મામાં આયુ, નામ અને ગાત્ર એ ત્રણ કર્માંના સદ્ભાવ હોવા છતાં પણ જ્ઞાનાવરણીય કર્મોના સદ્દભાવ હાતા નથી. તેથી જ એ કર્મોની સાથે જ્ઞાનાવરણીય કર્મોના સદ્ભાવ વિકલ્પે બતાવવામાં આવ્યા છે. પરંતુ કેવલી સિવાયના જીવામાં જ્ઞાનાવરણીય કર્મીની સાથે આ ત્રણ કર્મના અને આ ત્રણ કર્યું સાથે જ્ઞાનાવરણીય કર્મીના પરસ્પર સબંધ રહ્યા કરે છે. આ રીતે વેદનીય, આયુ, નામ અને ગાત્ર આ ચાર કર્મોના સદ્ભાવ હાય છે ત્યારે જ્ઞાનાવરણીયા વિકલ્પે સદ્દભાવ ખતાન્યા છે.
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy