SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी0 श०८ उ० १० सू० २ आराधनास्वरूपनिरूपणम् ४४६ भवापेक्षया द्वितीयेन मनुष्यभवेनेत्यर्थः सिध्यति यावत्-युध्यते, मुच्यते, परिनिर्वाति सर्वदुःखानामन्तं करोति च, तृतीयं पुनर्भवग्रहणम् अधिकृतमनुष्यभवग्रहणापेक्षया तृतीयंमनुष्यभवग्रहणम् नातिकामति-नोल्लंघयति, अत्र ज्ञानाराधनाया मध्यमत्वञ्चाधिकृतभवे एव निर्वाणाभावात् इति बोध्यम् , भावे तु उत्कृष्टत्वमेवारसेयमवश्यंभावित्वात् , निर्वाणाऽन्यथाऽनुपपत्तेः, गौतमः पृच्छति-' मज्झिमियं णं भंते ! दसणाराहणं आराहित्ता, एवं चेव । एवं मज्झिमियं चारित्ताराहणंपि' हे भदभव की अपेक्षा से द्वितीय मनुष्यभव से सिद्ध होता है यावत् समस्त दुःखों का अंत करता है। तृतीयसव का उल्लंघन नहीं करता है अर्थात् देवभवान्तरित तीसरे मनुष्य भव में अवश्य मोक्ष में चला जाता है। यहां पर ज्ञानाराधना में जो मध्यमता प्रकट की गई है वह अधिकृत मनुष्यभव में ही निर्वाण नहीं होने से प्रकट की गई है। यदि गृहीतभव में ही आराधक जीव को निर्वाण की प्रासि हो जाती है तो उस ज्ञाना राधना में मध्यमता न जानकर उत्कृष्टता ही जाननी चाहिये। क्योंकि ज्ञान की उत्कृष्टता में ही निर्वाण की प्राप्ति होती है-और जब ज्ञानाराधनाराधक जीव को उसी गृहीत भव से मुक्ति प्राप्त हो चुकी है तो उसके द्वारा आराधित वह ज्ञानाराधना "निर्वाणान्यथानुपपत्तः" हेतु से उत्कृष्ट ही मानी जावेगी। ___ अब गौतम प्रभु से ऐसा पूछते हैं-(मझिमियं णं भंते ! दसणाराहणं आराहित्ता) हे भदन्त | जो जीव मध्यम दर्शनाराधना को અધિકૃત મનુષ્યભવની અપેક્ષાએ દ્વિતીય મનુષ્યભવમાં સિદ્ધ થાય છે અને સમસ્ત દુઓને અંત કરે છે. તે જીવ તૃતીયભવનું ઉલ્લંઘન કરતે નથી એટલે કે દેવભવાન્તરિત ત્રીજા મનુષ્યભરમાં અવશ્ય મોક્ષે ચાલ્યા જાય છે, અહીં જ્ઞાનારાધનામાં જે મધ્યમતા પ્રકટ કરવામાં આવી છે તે અધિકૃત મનુષ્ય ભવમાં જ નિર્વાણની પ્રાપ્તિ નહીં થવાની પ્રકટ કરવામાં આવી છે. જે ગૃહીત ભવમાં જ આરાધક જીવન નિર્વાણની પ્રાપ્તિ થઈ જતી હોય, તે તે જ્ઞાનારાધનામાં મધ્યમતા ન માનતા ઉત્કૃષ્ટતા જ માનવી જોઈએ, કારણ કે જ્ઞાનારાધનાની ઉત્કૃષ્ટતાને સદભાવ હોય ત્યારે જ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. અને જે જ્ઞાનારાધક જીવને એજ ગૃહીત ભવ પૂરે કરીને મુક્તિની પ્રાપ્તિ થઈ ચુકી उय तो तेना २१ २माराधित त ज्ञानाराधना " निर्वाणान्यथानुपपत्तेः "तुनी દૃષ્ટિએ ઉત્કૃષ્ટ જ માનવી પડશે. गौतम २वामीना प्रश्न--( मज्झिमियं णं भंते ! दंसणाराहणं आराहित्ता)
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy