SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ४५७ प्रमेयचन्द्रिका टी० श०८ उ० १० सू० १ शीलश्रुतादिनिरूपणम् अतस्ते प्ररूपयन्ति-श्रुतं श्रेयः, तथा शीलं श्रेयः, द्वयोरपि प्रत्येकं पुरुषस्य पवित्रतानिबन्धनत्वात्। अन्ये पुनरन्यतीथिकाः प्ररूपयन्ति-शीलं श्रेयस्तावन्मुख्यवृत्त्या, तथा श्रुतं श्रेयः-श्रुतमपि श्रेयो गौणवृत्त्या, तदुपकारित्वात् , केचित्तु इत्थं प्ररूपयन्ति-श्रुतं श्रेयस्तावद् मुख्यवृत्त्या, एवं शीलमपि श्रेयो गौणवृत्त्या, तदुपकारित्वात , हे भदन्त ! तत् कथमेतत् एवं सत्यं किम् ? एतस्य चान्ययथिकमतस्य मिथ्यात्वं बोध्यम्-उक्तपक्षत्रयस्यापि फलसिद्धावनगत्वात् समुदायपक्षस्यैव फल कोई पात्र वेदमय-केवल वेदशास्त्र का ज्ञातारूप पात्र-आवेगा, कोई पात्र केवल तपोमय-तपश्चरण करने वाला आवेगा-सो मुझे इस संसार समुद्र से पार कर देगा। इस श्लोक द्वारा परस्पर निरपेक्ष ज्ञान और क्रियाओं में संसारतारकता प्रकट की गई है। इस तरह से अन्यतीर्थिक जनों ने केवल श्रुत में केवल शील में और परस्पर निरपेक्ष श्रुत और शील में श्रेयस्त्व प्रकट किया है। अन्य और दूसरे तीर्थक जन ऐसा कहते हैं कि शील में जो श्रेयस्त्व है वह मुख्यरूप से है-तथा-श्रुत में जो श्रेयस्व है वह गौणरूप से है-क्यों कि श्रुत शील का उपकारी होता है। कोई २ ऐसा भी कहते हैं कि श्रुत में श्रेयस्त्व मुख्यरूप से है और शील में श्रेयस्त्व गौणरूप से है क्यों कि शील श्रुत का अपकारक होता है। अतः इन्हीं सब पक्षों को हृदय में रखकर गौतम ने प्रभु से ऐसा पूछा है कि हे भदन्त ! ये जो पूर्वोक्त मन्तव्य हैं सो क्या वे सत्य हैं ? प्रभु इन तीनों ही पक्षों में मिथ्यात्व प्रकट करने के लिये “કઈ પાત્ર વેદમય-કેવળ વેદશાસ્ત્રના જ્ઞાતારૂપ પાત્ર-આવશે, કઈ પાત્ર કેવળ તમય-તપશ્ચરણ કરનાર આવશે, તે મને આ સંસાર સાગરમાંથી પાર કરી દેશે.” આ શ્લેક દ્વારા પરસ્પર નિરક્ષેપ જ્ઞાન અને ક્રિયાઓમાં સંસારતારકતા પ્રકટ કરવામાં આવી છે. આ રીતે અન્ય મતવાદીઓએ કેવળ શ્રત (જ્ઞાન) માં, કેવળ શીલમાં અને પરસ્પર નિરપેક્ષ શ્રત અને શીલમાં શ્રેયસ્કરતા પ્રકટ કરી છે. ત્યારે કેટલાક અન્ય મતવાદીઓ એવું પણ કહે છે કે શીલમાં જે શ્રેયસ્કરતા છે તે મુખ્ય રૂપે છે અને શ્રતમાં જે શ્રેયસ્કરતા છે તે ગૌણરૂપે છે, કારણ કે શ્રત શીલનુ ઉપકારી હોય છે. ત્યારે કેટલાક અન્ય તીથિકે શ્રુતમાં મુખ્યરૂપે શ્રેયસ્કરતા માને છે અને શીલમાં ગોણરૂપે શ્રેયસ્કરતા માને છે, કારણ કે શીલ શ્રુતનું ઉપકારક હોય છે. આ બધી માન્યતાઓને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“હે ભદન્ત! તે અન્યતીર્થિકોની તે માન્યતા શું સત્ય છે ?” भ० ५८
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy