SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ३३२ भगवती 'देसवधंतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं कालं वणस्सइकालो, एवं जाव अहेसत्तमाए ' देशवन्धान्तरं तु जघन्येन अन्तर्मुहूर्तम् , उत्कृष्टेन च अनन्त कालं वनस्पति कालः, तत्र रत्नप्रभा नैरयिको दशवर्षसहस्रस्थितिका उत्पत्तौ सर्ववन्धकः, तत उद्धृतश्च गर्भजपञ्चेन्द्रियेषु अन्तर्मुहूत स्थित्वा रत्नप्रभायां पुनरपि उत्पन्नः, तत्र च प्रथम समये सर्ववन्धकः, इत्येवं सर्ववन्धान्तरं जघन्येन दशहजार वर्ष का जघन्य आयु है-सो दश हजार वर्ष का जो यह जघन्यायु है तत्प्रमाण यहां सर्वबंध का अंतर जघन्य जानना चाहिये। ____ अब रही अन्तर्मुहूर्त अधिक होने की बात-लो वह इस प्रकार से है-कि जैसे कोई जीव प्रथम पृथिवी का नारक उत्पन्न हुआ-वहां वह उत्पत्ति के प्रथम समय में सर्वबंधक हो गया बाद में वह वहां जघन्यायु प्रमाण रहा और वहां से निकलकर फिर वह गर्भजपञ्चेन्द्रियतिर्यंच पर्याय में एक अन्तर्जुहूर्ततक जन्म धारण कर पुनः रत्नप्रापृथिवी में ही नारक की पर्याय में उत्पन्न हो गया-वहां उत्पत्ति के प्रथम समय में वह बैनियशरीर का सर्वधक हो गया-इस तरह से उस पहिले के सर्वबंध में और इस अव के सर्वबंध होने में जघन्य से एक अन्तर्मुहूर्त अधिक दश हजार वर्ष का अन्तराल हो जाता है। ___ अब उत्कृष्ट से जो यहां अन्तर कहा गया है-सो वह इस प्रकार से है-कोई जीव रत्नप्रभाथिवी में उत्पन्न हो गया और उत्पत्ति के प्रथम समय में वह वैक्रिय शरीर का सर्वबंधक हुआ वहां से વર્ષનું હોય છે. તે કારણે ત્યાં સર્વબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ૧૦ હજાર વર્ષ પ્રમાણ સમજવું જોઈએ. પણ તેમાં એક અન્તર્મુહૂર્તને વધારે બતાવવાનું કારણ નીચે પ્રમાણે છે-જેમ કે કઈ જીવ પહેલાં રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થયે, ત્યાં તે ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વબંધક થઈ ગયે. ત્યાર બાદ તે ત્યાં જઘન્યાયુ પ્રમાણ (૧૦ હજાર વર્ષ સુધી) રહ્યો. પછી ત્યાંથી નીકળીને ગર્ભજ પંચેન્દ્રિયતિર્યામાં જન્મ ધારણ કરીને એક અન્તર્મુહૂર્ત પર્યન્ત રહ્યો. ત્યાર બાદ ફરીથી રત્નપ્રભ પૃથ્વીમાં જ નારક રૂપે ઉત્પન્ન થઈ ગયે-ત્યાં ઉત્પત્તિને પ્રથમ સમયે વક્રિયશરીરને સર્વબંધક થઈ ગયો. આ રીતે પૂર્વના સર્વબંધ અને હવેના સર્વબંધની વચ્ચે ઓછામાં ઓછું ૧૦ વર્ષ અને એક અંતમુહૂર્તનું અરાલ (અંતર) પડી જાય છે. હવે ઉત્કૃષ્ટ સર્વબંધાન્તર વનસ્પતિકાળ પ્રમાણ કેવી રીતે થાય છે તે સમજાવવામાં આવે છે—કેઈ જીવ રત્નપ્રભા પૃથ્વીમા ઉત્પન્ન થયો અને ઉત્પત્તિના પ્રથમ સમયમાં
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy