SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका टीका श० ८ उ० ९ सू०४ औदारिकजरीरप्रयोगबन्दवर्णनम् २४७ भवति, तथाहि-यदा वायुमनुष्यादिवी वैक्रियकृत्वा परित्यज्य च, पुनरौदारिकस्य एकं समयं सर्ववन्धं कृत्वा पुनस्तस्य देशबन्धं कुर्वन् एकसमयानन्तरं म्रियते तदा जघन्येन एकं समयम् अस्य देशवन्धो भवतीति भावः, अथ च उत्कृष्टेन त्रीणिपल्योपमानि समयोनानि देशबन्धो भवति, तथाहि-औदारिकशरीरिणां त्रीणिही करता है बाकी के समयों में वह उसका शोषण भी करता है और उसे छोड़ता भी है-इसी तरह प्रथम समय में जीव अपने द्वारा गृहीत पूर्व शरीर को छोड़कर उत्पत्ति स्थानगत शरीरपुद्गलों को ग्रहण ही करता है और शेष समयों में वह उन पुदलों को ग्रहण भी करता है और उन्हें छोड़ता भी रहता है-इस तरह से केवल ग्रहण करने का जो एक समयरूप काल है वही सर्वबंध का काल है और ग्रहण करने तथा छोड़नेका जो काल है वह देशबंध का काल है। यह देशबंध का काल जघन्य से तो एक समयरूप है-क्यों कि जव वायुकायिक एकेन्द्रिय जीव या मनुष्य आदि पंचेन्द्रिय जीव वैक्रिय करके और उसे छोड़ करके पुनः औदारिकके केवल एक समय वाले सर्वधंध को करता है ओर फिर देशबंध को करता है-इस तरह से करता हुआ वह जय मर जाता है तब वह इसका देशबंध एक समयका जघन्य से होता है । और उत्कृष्ट से जो इसका देशबंध एक समय कम तीन पल्योपम का कहा गया है वह औदारिकशरीर वालों की तीनपल्य की उत्कृष्ट स्थिति પરંતુ બાકીના સમયમાં તે તેનું શોષણ પણ કરે છે અને તેને છે તે પણ છે, એજ પ્રમાણે જીવ પ્રથમ સમયે પિતાના દ્વારા ગૃહીત પૂર્વશરીરને છેડીને ઉત્પત્તિ સ્થાનગત શરીર પુદ્રને ગ્રહણ જ કરે છે અને બાકીના સમયમાં તે (જીવ) તે પુદ્ગલેને ગ્રહણ પણ કરે છે અને છેડે પણ છે. આ રીતે કેવલ ગ્રહણ કરવાને જે એક સમયરૂપ કાળ છે, એ જ સર્વબંધને કાળ છે. અને ગ્રહણ કરવા તથા છોડવાને જે કાળ છે, તે દેશબંધનો કાળ છે. તે દેશબધને કાળ જઘન્યની અપેક્ષાએ (એટલે કે ઓછામાં ઓછી એક સમય છે–કારણ કે જ્યારે વાયુકાયિક એકેન્દ્રિય જીવ અથવા મનુષ્ય આદિ પંચેન્દ્રિય જીવ વૈકિય કરીને અને તેને છેડીને ફરી એરિકના કેવળ એક સમયવાળે સર્વબધ કરે છે અને પછી દેશબંધ કરતે કરતે જયારે તે મરી જાય છે, ત્યારે તેને તે દેશબંધ જઘન્યની અપેક્ષાએ એક સમય હોય છે. તેના દેશબધને ઉત્કૃષ્ટ કાળ ત્રણ પલેપમ કરતા એક ન્યૂન સમય પ્રમાણ કહેવાનું કારણ નીચે પ્રમાણે છે--દારિક શરીરવાળાની ત્રણ પ૫મની ઉત્કૃષ્ટ
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy