SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी० श०८ उ०८ सू०४ सापरायिककर्मयन्धस्वरूपनिरूपणम् ८६ नान्तिमाश्चत्वारो जीवानां सांपरायिककर्मबन्धस्यानादितया ' न बंधी ' इत्यादेर संभवात् , आयेषु चतुर्यु च प्रथमः सर्व एव संसारी यथाख्यातासंप्राप्तोपगमकक्षपकावसानः स च पूर्वं साम्परायिकं कर्म वद्धवान् , वर्तमानकाले तु वध्नाति, भविष्यकालापेक्षया च भन्स्यति, इति प्रथमः १, द्वितीयस्तु मोहक्षयात्पूर्वमतीतकालापेक्षया वद्धवान् , वर्तकाले तु वध्नाति, भाविमोहक्षयापेक्षया तु न भन्स्यति इति २, तृतीयः पुनरुपान्तमोहत्वात् पूर्व वद्धवान् उपशान्तमोहत्वे न वध्नाति, विकल्पों में से यहाँ आदि के चार विकल्प ही बनते हैं-अन्तिम चार विकल्प नहीं क्यों कि जीवों के सांजरायिक कर्म का बन्ध अनादि से होता हुआ चला आ रहा है अतः (न बंधी) इत्यादि की असंभवता है आदि के चारों में से प्रथम विकल्प इस प्रकार से बन जाता है कि समस्त ही संसारी जीव जबतक यथाख्यातचारित्र को प्राप्त नहीं कर पाये हैं, उपशमक नहीं हो पाये हैं, क्षपक नहीं बन पाये हैं इसके पहिले वे सापरायिक कर्म का बंध किये हुए होते हैं। वर्तमान में भी वे सांपरायिक कर्म को बांधते हैं और भविष्यत् में भी वे उसे यांधने वाले होते हैं। द्वितीय भंग इस प्रकार से बनता है-मोहनीय कर्म क्षय होने के पहिले अतीत काल की अपेक्षा से उस सांपरायिक कर्म को जीव ने बांधा है वर्तमान काल में जीव उसे बांधता रहता है और जर इस जीव का मोहक्षय हो जावेगा-तब वह उसे नहीं यांधेगा। तृतीयभंग इस अपेक्षा से घटता है-उपशान्त मोह होने से છે કે ઐયંપથિક કર્મના જેવા આઠ વિકલ્પ પહેલાના પ્રકરણમાં આપવામાં આવ્યા છે એવા આઠ વિકલ્પ સાં પરાયિક કર્મના બનતા નથી, પણ તેમાંથી પહેલાં ચાર વિકલ્પ બને છે અને છેલ્લાં ચાર બનતા નથી કારણ કે જીવોમાં सायि४ मना मत मनाहिथी याये। २१ मा छ, तथा “न बधी" આદિ વિકલ્પની અસંભવતા રહે છે. શરૂઆતના ચાર વિકલ્પમાં પહેલે વિકલ્પ આ પ્રકારે સુસ ગત બની જાય છે–સંસારી જીવ જ્યાં સુધી યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી શક્યા નથી, ઉપશમન થઈ શક્યા નથી, ક્ષપક બની શકયા નથી, તે પહેલાં તે તેઓ સાપરાયિક કર્મને બંધ કરતા જ હોય છે. વર્ત. માનમાં પણ તેઓ તેને બંધ કરતા હોય છે અને ભવિષ્યમાં પણ તેઓ તેને બંધ કરતા રહેશે બીજો વિકલ્પ આ પ્રકારે સુસંગત બની જાય છે. મોહનીય કર્મને ક્ષય થયા પહેલાં ભૂતકાળમાં જીવે સાંપરાયિક કર્મ બાંધ્યું હોય છે, વર્તમાનમાં પણ જીવ તેને બાધતો રહે છે પણ જ્યારે તેના મેહનો ક્ષય થઈ જશે ત્યારે તે તેને બાધશે નહીં. ત્રીજા વિકલપનું સ્પષ્ટીકરણ આ
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy